એવું તો શું લખ્યું હતું માએ એ લેટરમાં કે દીકરો સ્તબ્ધ રહી ગયો, આ કિસ્સો દરેક વ્યક્તિ એ જાણવા જેવો છે

કોઈ શહેરમાં એક મહિલા પોતાના દીકરા સાથે રહેતી હતી. તે મહિલાની એક આંખ નહોતી એટલે તે જોવામાં સુંદર ન હતી. મહિલાના પતિનું એક એક્સિડેન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. મહિલા લોકોના ઘરોમાં નાના-મોટા કામ કરીને પોતાના દીકરાને ભણાવતી હતી. મહિલા પોતાના…
Read More...

આ ખેડૂતની વહુ બની DSP, લગ્નના 17 વર્ષ બાદ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી એક્ઝામ

કહેવાય છેને કે મન હોય તો માળવે જવાય. જો ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો કોઈપણ વિઘ્નને પાર કરીને વ્યક્તિ મંજિલ મેળવી લે છે. આ કથનને બિહારના વિશનપુર ગામની દુર્ગાં શક્તિએ ચરિતાર્થ કર્યું છે. દુર્ગાએ બાળપણથી પોલીસ અધિકારી બનાવાનું નક્કી કરી લીધું…
Read More...

“રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળશે તો લોહીમાં ભાજપ હોય તો પણ વિરોધ થશે”

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ ઝટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 14 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ…
Read More...

જે કોઈ પણ વ્યક્તિ ને ખરજવું હોય તો દવા નહી પણ કરો આ ઘરેલું ઉપચાર

એક્જિમા ત્વચાની સૌથી ગંભીર બીમારી છે. જેને ખરજવું પણ કહેવામાં આવે છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિ સતત ખંજવાળ અને બળતરાથી પરેશાન રહે છે. કેટલીક વખત ગંભીર ઘા પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવા માટે…
Read More...

આ ગુજ્જુભાઈ પોતાના અભિયાન થકી ભારત, આફ્રિકા અને કોરિયાના લાખો લોકો સુધી ફ્રીમાં પહોચાડે છે કપડાં,…

વર્ષો અગાઉ 56 રૂપિયા લઈ અમેરિકા ગયો હતો એ સ્મરણ આજે પણ હૈયે રાખી ભારતનું ઋણ અદા કરૂં છું તેમ મૂળ ખંભાતના અને અમેરિકા સ્થાયી થયેલા સેવાભાવીએ વિનોદભાઇ શાહે જણાવ્યું હતું. તેમણે શરૂ કરેલું કપડાં,ભોજન અને બુટ ચંપલનું અભિયાન ભારત, આફ્રિકા,…
Read More...

ગૌ મૂત્ર, છાણ અને ગાયના દૂધની ખાટી છાશ વધારે છે જમીનની ફળદ્રુપતા, ગાય આધારિત ખેતીમાં પાકને 30% ઓછું…

ગુજરાતના ખેડૂતો ખેતીમાં આજે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.મોંઘા રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગ કરવા છતાં પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. અથવા તો હલકી ગુણવત્તાવાળા અનાજ,કઠોળ તથા શાકભાજીના પુરતા બજારભાવો મળતા…
Read More...

અમીરગઢના ખેડૂતે અંજીરની ખેતી કરી, 4 વીઘામાં 1000 રોપા વાવ્યા, વીઘાદીઠ અંદાજે 50 હજારનો ખર્ચ

હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં જોવા મળતી અંજીરની ખેતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતે જિલ્લામાં પ્રથમ વખત અંજીરની ખેતી કરી પ્રયોગ કર્યો છે. જેમાં ખેડૂતે ચાર વીઘામાં 1000 રોપા અંજીરના વાવ્યા છે. જેનું ઉત્પાદન નવ માસ દરમિયાન થાય છે.…
Read More...

કૃષિ ક્ષેત્રે યુવા ખેડૂત શ્રી ધીરેન્દ્ર કુમાર દેસાઈ ને મળ્યા નેશનલ લેવલ ના બે એવોર્ડ

તાજેતર માં ન્યૂ દિલ્હી ખાતે તારીખ ૫ મી માર્ચ થી ૭ મી માર્ચ સુધી ભારત સરકાર ના કૃષિ મંત્રાલય નાં IARI ના દ્વારા રાખવામાં આવેલા પુસા કિસાન મેળા માં ભરૂચ જિલ્લા ના પાણેથા ગામના વતની યુવા ખેડૂત શ્રી ધીરેન્દ્ર કુમાર ભાનુભાઇ દેસાઈ ને નેશનલ…
Read More...

વાલીઓએ સ્કૂલ માંગે તે નહીં પરંતુ એફઆરસીએ નક્કી કરેલી ફી જ ભરવી, કોર્ટની ગાઇડલાઇન

અમદાવાદ: વાલી મંડળોએ સરકારને પત્ર લખીને જવાબ માંગ્યો હતો કે, ઘણી સ્કૂલો એફઆરસીમાં તેમણે સૂચવેલી ફી માંગી રહી છે, જ્યારે એફઆરસીએ આ સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરી છે. વાલીઓએ નવા સત્રમાં કઇ ફી ભરવી? સરકારે કોઇ ખુલાસો ન કરતાં વાલી મંડળોએ…
Read More...

પોરબંદરમાં રાદડિયા પરિવારની ટિકિટ નક્કી! વિઠ્ઠલભાઇ નહીં લડે, શિષ્ય વસોયા લડશે તો ગુરૂના પત્નીને…

ભાજપે ગુજરાતમાં મોટાભાગના સાંસદને રિપિટ ટિકિટ આપી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદરમાં કોને ટિકિટ આપશે તેનું કોકડુ ગુચવાયું છે. પોરબંદરમાં રાદડિયા પરિવારને જ ટિકિટ જોઇએ છે તેવો આગ્રહ જોવા મળી રહ્યો છે. રાદડિયા…
Read More...