દીકરીને છે મેજર થેલિસિમિયા, પતિએ છૂટાછેડા આપી દીધા, મહિલાએ હાર ન માની અને યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી,…

અમદાવાદ : દીકરીને મેજર થેલેસેમિયા છે એ જાણીને પિતાએ માતા અને દીકરીને તરછોડી દીધાં. દિકરીની સારવાર કરાવવા માટે ધો. 10 સુધી ભણેલી માતાએ યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. જેમાં માત્ર એક વર્ષમાં 1.28 લાખ સબસ્ક્રાઇબર થયા. અત્યાર સુધીમાં 154 વિડિયો અપલોડ…
Read More...

પોરબંદર બેઠકનું વાતાવરણ ગરમાયું, ‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં’ પત્રિકા…

પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટિકિટ મળતા વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારોમાં પત્રિકા ફરતી થઇ છે જેમાં લખવામાં આવ્યું છે કે વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં. સિંહને મારવા…
Read More...

જમવામાં સામેલ કરો લીલી ડુંગળી, લૂથી લઇને કેન્સર સુધીના રોગો સામે મળશે રક્ષણ

ખોરાકમાં ડુંગળીનો સમાવેશ કરવાના ઘણા ફાયદા છે. કાચી ડુંગળી ફક્ત લૂથી જ નથી બચાવતી પણ અનેક રોગોને શરીરમાં આવતા અટકાવે છે. કાચી ડુંગળી ખાવાથી કેન્સરથી લઇને હાઈ બ્લડ શુગર અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓ નથી થતી. આ ઉપરાંત, કાચી ડુંગળી ત્વચા માટે…
Read More...

પ્રામાણિકતા: 14 હજાર પગારના કર્મચારીએ 8 લાખની કિંમતના ખોવાયેલા હીરા વેપારીને પરત કર્યા

સુરતઃ છેલ્લાં એક વર્ષમાં શહેરના હીરા બજારમાં હીરાનું પડીકું ખોવાઇ જવાની ચોથી મોટી ઘટના બની છે. ત્યારે શનિવારે શહેરના મિનિબજાર વિસ્તારમાં ખોવાયેલા 6 હીરાના પડીકા આજે તેના માલિકને સુપરત કરાયાં હતાં.હીરા બજાર સાથે સંકળાયેલો એક 14 હજારનો…
Read More...

સોલર પેનલ ફિટ કરાવી ફ્રીમાં વાપરો વીજળી, એક કિલોવોટની સિસ્ટમમાં ઘરનાં તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો…

‘70 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ઘરમાં એક વખત સોલાર પેનલ લગાવી તો 25 વર્ષ સુધી વિના મૂલ્યે વીજળીનો ઉપયોગ કરી શકાશે. સાથે સાથે પર્યાવરણ બચાવવામાં પણ મદદ થઈ જશે. સોલર પેનલ ફિટ કરાવી હશે તો રોજની 12થી 16 પેનલ જેટલી વિજળી ઉત્પન્ન થશે. સોલર પેનલ…
Read More...

સુરતના આ બિલ્ડર 225 વડીલોને પોતાના ખર્ચે કરાવશે હરિદ્વાર-ઋષિકેશની યાત્રા

સુરત એ સેવાના કાર્ય માટે જાણીતું શહેર છે. સામાજિક કે ધાર્મિક કાર્ય કરવાનું હોય તો લોકો હંમેશા ખડે પગે રહે છે. આવી જ એક ધાર્મિક યાત્રા હવે વડીલો વિનામૂલ્યે કરી શકશે. કોઇપણ પ્રકારના ખર્ચ વિના કતારગામના વડીલો હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરી…
Read More...

એકલા હાથે સમાજના સાથથી અવિરત પણે આરંભાયેલ મહા અભિયાન… મુગ્ધા સેમિનાર.

ફેમિલી કોર્ટ સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી કાઉંસેલર તરીકે સેવા આપતા અશ્વિનભાઇ સુદાણી સમાજસેવામાં સમાજની માહ્યલી સમસ્યાઓ પર ભાર મુક્તા માને છે કે કોઇ પણ સમાજ કે રાષ્ટ્રને શ્રેષ્ઠ માનવ રત્નો મેળવવા હશે તો તારુણ્ય અવસ્થાથી તેનામા ઉત્તમ…
Read More...

લગ્ન માટે પટેલ સમાજના છોકરાઓને પડી રહેલી મુશ્કેલીઓ પાછળ આ છે કારણ.. દરેક સમાજને લાગુ પડે એવી વાત..…

આજે દરેક સમાજને લાગુ પડે એવી વાત કરવા જઈ રહ્યો છું એટલે આ સામાજીક માધ્યમ પર રજૂ કરી રહ્યો છું. હું વાત અહીં માત્ર પટેલ સમાજની નહિ પણ દરેક સમાજની કરવા જઈ રહ્યો છું. પટેલ સમાજનું આ લેખમાં ઉદાહરણ માત્ર છે. આ મુદ્દે સાંપ્રત પરિસ્થિતિ દરેક…
Read More...

દરરોજ એક વાટકી દહીં ખાવ, અડધી બીમારીઓ થઈ જશે દૂર

એક વાટકી તાજું દહીં શરીરની અડધી બીમારીઓ દૂર કરી દે છે. દહીં એક પ્રકારનું પ્રોબાયોટિક છે જે પેટ અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક નીવડે છે. દહીં ખાવાથી ગેસ થતો નથી. તેમાં હાજર બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં પ્રોટીન…
Read More...

ગાંધીનગરમાં એક કૂતરાએ પ્રાણના ભોગે માલિકનો જીવ બચાવી ઋણ અદા કર્યુ, માલિકને કરડવા આવતા સાપના કરી…

ખેતરમાં ખાટલા ઉપર બેસીને ભોજન કરતા માલિકને કરડવા આવેલા સાપના બે કટકા કરી નાખી પાલતુ શ્વાન માઇકલે માલિકનો જીવ બચાવ્યો હતો. જોકે સાપે માઇકલ (કુતરા)ને ડંખ મારી દેતા કુતરાનું મોત નિપજ્યું હતું. કુતરાએ જીવ આપીને માલિકનું ઋણ અદા કરી વફાદારી…
Read More...