જે લોકોનું બહાર કંઈ ન ચાલે એ પરીવારના સભ્યો સામે ઈગો કરે છે: જ્ઞાનવત્સલ સ્વામી

પરિવારમાં મુખ્ય સમસ્યાઓનું કારણ અહમ અને મમત્વ છે, અહમ અને મમત્વ પરિવારની બહાર રાખવાની વસ્તુઓ છે, પરંતુ એ સૌથી વધારે પરિવારમાં રાખવામાં આવે છે. કારણ કે, આ વસ્તુ માટે પરિવાર સોફ્ટ ટાર્ગેટ છે, જેનો ઈગો બહાર ના ચાલે એ ઘરના પરિવાર સાથે ઈગો કરતાં…
Read More...

ભારતમાં હાઈકોર્ટેના આદેશથી TikTok એપને બ્લોક કરવામાં આવી, ગૂગલે પ્લેસ્ટોરમાંથી કરી ડીલીટ

ગૂગલે મદ્રાસ હાઇકોર્ટના આદેશનું પાલન કરતાં ભારતમાં પોપ્યુલર વીડિયો શેરિંગ એપ ટિકટોક(TikTok) ને બ્લોક કરી દીધી છે. અર્થાત્ હવે આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ નહીં કરી શકાય. ભારતમાં ટિકટોક યૂઝર્સની સંખ્યા ખૂબ વિશાળ છે. જેમાં એન્ડ્રોઇડ…
Read More...

આ માવાએ તો હદ કરી, યુકેમાં પણ વર્તાવ્યો કાળો કેર, UKમાં ગુજરાતી ભાષામાં પાન નહીં ખાવાના બોર્ડ લાગ્યા

ગુજરાતમાં પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા લોકોનો ત્રાસ તો છે જ પણ હવે વિદેશમાં પણ લોકો ગુજરાતીઓની આ આદતને કારણે ત્રાસી ગયા છે. ગુજરાતીઓએ વિદેશમાં પણ પાન-મસાલા ખાઇને બિલ્ડિંગ, ઝાડ, રસ્તા વગેરે જેવી જગ્યાઓ થૂંકી થૂંકીને ગંદી કરી છે. જેને…
Read More...

ગુજરાતમાં અહીંયા છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો સંપૂર્ણ વિગત.

ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. આવા ઉકળતાં વાતાવરણમાં શરીરને ટાઢક પહોંચાડે તેવા સ્થળોની મુલાકાત વધારે લેવામાં આવે છે. આઇસલેન્ડ અને વોટરપાર્ક તેમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં અનેક સ્થળે વોટરપાર્ક આવેલા છે, પરંતુ જો તમે વોટરપાર્કની…
Read More...

જામનગરમાં અંગદાનની ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન, સાત લોકોને મળ્યુ નવજીવન

“છોટી કાશી” તરીકે પંકાયેલી જામનગરની પૂણ્ય ધરા પર વધુ એક વખત માનવતા મહેકી ઉઠી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતાવ કુરિયર પેઢીના સંચાલક વેપારી પર પેરેલીસીસનો એટેક આવ્યા પછી તેઓ બ્રેઈન ડેડ થઈ જતાં. તેઓના શરીરના લીવર-કિડની-આંખ વગેરે…
Read More...

આયુર્વેદ મુજબ દાતણ કરવાના ફાયદા જાણી તમે ટૂથબ્રશ કરવાનું છોડી દેશો.

આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કે દાતણના એટલા ફાયદા છે જેને જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતણનો ઉપયોગ કરવા લાગશો. દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ…
Read More...

15 વર્ષથી રાજકોટના નિવૃત્ત અધિકારી ઘરે ઘરે જઈને અબોલ જીવ માટે રોટલા એકઠા કરે છે

વૈષ્ણવ જન તો તેને કહીએ રે પીડ પરાઈ જાણે રે... આ ઉક્તિને રાજકોટમાં રહેતા અને નિવૃત્ત બેન્ક કર્મચારી મનુભાઈ મેરજાએ સાર્થક કરી છે. અબોલ જીવ ભૂખ્યું ન રહે તે માટે મનુભાઇ મેરજા રોજ 50 થી વધુ ઘરે જઈને રોટલા, રોટલી અને ચણ એકત્રિત કરે છે. દૂરના…
Read More...

જામનગર, મોરબી, પડધરી પંથકમાં તોફાની પવન, કરા સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ, ખેતરો પર સફેદ ચાદર પથરાઇ

આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા. બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મોરબી અને ધ્રોલ…
Read More...

સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન “શ્રી વિનુભાઈ શીંગાળા”

""સોરઠ નો સરતાજ"" ""છોટે સરદાર"" "દરિયાનૂર કે કોહિનૂર" ""સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન"" જેવી અનમોલ નામનાં ઓ વિભૂતિ ઓ જોળાયેલ હોય તેવા એક રત્ન જેમને મારા લેઉવા પટેલ સમાજ માટે પોતાનુ લોહી ની આહુતિ આપી ને સમાજ ને કાળજા વાઘ, સિંહ નાં…
Read More...

ભર ઉનાળે રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાક કમોસમી વરસાદ તો ક્યાક વાદળછાયુ વાતાવરણ રહ્યુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી ગયા છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. અમદાવાદમાં…
Read More...