ચંદ્રયાન 2 નિષ્ફળ નહીં, આગામી 14 દિવસ સુધી વિક્રમ સાથે કરાશે સંપર્ક, ઑર્બિટરની ઉંમર હવે 7 વર્ષ સુધીઃ…

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) અધ્યક્ષ કે સિવને કહ્યું કે ચંદ્રયાન 2 મિશન પોતાના લક્ષ્યમાં લગભગ 100 ટકા સફળતા નજીક રહ્યું. આ મિશન નિષ્ફળ નથી. ઇસરોના વડાએ કહ્યું કે, અમે પહેલાથી ચાલી રહેલા અભિયાનોમાં વ્યસ્ત છીએ અને ચંદ્રયાન 2 બાદ…
Read More...

62 વર્ષીય રોકેટમેન કે. સિવનની વાડીએ મજૂરી કરવાથી ઈસરોના ચીફ બનવા સુધીની પ્રેરણાદાયી સફર

અત્યારે ભારત સહિત દુનિયાભરના લોકો ઈસરોના ચીફ ડો. કે. સિવનની પડખે ઊભા છે. મૂન લેન્ડિંગ કરતી વખતે આખરી મિનિટોમાં ચંદ્રયાન-2ના ‘વિક્રમ ઓર્બિટર’ સાથેનો સંપર્ક તૂટી જતાં સમગ્ર ઈસરો પરિવાર અને દેશમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. આ ઘટનાના થોડા સમય…
Read More...

એક રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી, તે મરવા માટે એક પહાડ તરફ ચાલી…

એક લોકકથા પ્રમાણે એક નગરમાં રાજકુમારી રહેતી હતી, તેની પાસે સુખ-સુવિધાની બધી વસ્તુઓ હતી, દાસીઓ દરેક સમયે તેની સેવામાં લાગેલી રહેતી હતી. તેમ છતાં રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી. તે સમજી શકતી ન હતી કે તેને શું…
Read More...

માતાજીનો પ્રસાદ: અંબાજીમાં જ્યાં મોહનથાળ બને છે તે પ્રસાદઘરમાં કીડી મકોડા આવતા નથી, આ વર્ષે 32 લાખ…

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીનો પ્રસાદ માઇભક્તોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના ચાચર ચોકમાં વધારાનાં પ્રસાદ કેન્દ્રો પણ ગોઠવવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે…
Read More...

સાબરકાંઠામાં નેશનલ હાઈવે 8ના ખાડાઓ દૂર કરવા NHAIને SPની નોટિસ, અકસ્માતમાં કોઈનું મોત થશે તો ગુનો…

તાજેતરમાં જ ખખડધજ રોડના કારણે અકસ્માતમાં સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર 3ના મોત થયા હતા. આ ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એન.એચ.એ.આઈ)ને નોટિસ પાઠવીને રોડ રિપેર કરવા કહ્યું છે. સાથે જ અકસ્માતમાં કોઈનું મોત…
Read More...

અમદાવાદમાં હેલ્મેટ વગર અને મોબાઈલ ફોન પર વાત કરતા પોલીસકર્મીનો ફોટો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે 1100નો…

જો રસ્તા પર કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે, તો રોડ પર ઉભેલા ટ્રાફિકના પોલીસકર્મીઓ તરત જ રોડ પર દોડી દંડ ફટકારે છે. આડેધડ પાર્કિગને લઈને પણ વાહનો પણ ટૉ કરી લે છે. નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પર સવાલ ઉભા થાય છે,…
Read More...

તેર વર્ષ પૂર્વે હેલ્મેટ મામલે જેલભરો આંદોલન કરનાર ફરી મેદાને, રાજકોટમાં હેલ્મેટ-સીટ બેલ્ટના કાયદા…

ટ્રાફિક નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેકગણો વધારો કરી દેવાતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના વિરોધમાં આગામી તા.7થી ત્રણ દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજાશે. જરૂર પડશે તો…
Read More...

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટ્યા બાદ પણ ‘ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ’ વિક્રમ લેન્ડર ફરી સંપર્કમાં…

ચંદ્રયાન-2 મોટી રાત્રે ચંદ્રની સપાટી પરથી ફક્ત 2.1 કિલોમીટરની દુરી પર આવીને પોતાનો રસ્તો ભટકી ગયું. જોકે હજુ પણ આ મિશનને લઈને આશા કાયમ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના એક અધિકારીએ જણાવ્યું કે સંપર્ક તુટ્યા બાદ પણ 95 ટકા…
Read More...

જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો, એકવાર બ્રાહ્મણ જંગલમાંથી જતો હતો તેને હંસ મળ્યો,…

એક જાણીતી લોકકથા પ્રમાણે જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો. હંસના વિચારો ખૂબ જ ધાર્મિક હતાં અને તે બીજાની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતો હતો. એ જંગલની પાસે જ એક ગામ હતું. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ બ્રાહ્મણે…
Read More...

દ્વારકાના કલ્યાણપુરના મોટા આસોટામાં આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા મકાનો ડૂબ્યા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટાઆસોટા ગામે આજે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 3 કલાકમાં જ 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના મકાનો અડધા ડૂબેલા હાલતમાં જોવા મળી રહ્યા છે.…
Read More...