એક દિવસ રાજા અને સંત બંને જંગલમાં ફરવાં માટે ગયાં. જંગલમાં બંને ભુલા પડ્યા. ત્યારે રાજાને ઝાડ પર એક…
એક લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજાના રાજ્યમાં એક સંત આવ્યાં. જ્યારે રાજાની મુલાકાત એ સંત સાથે થઈ તો તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. સંતની વાતો ધર્મ અને લોકોની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી હતી. આ કારણે રાજાએ તેમને પોતાની પાસે રાખી લીધાં. મહેલમાં…
Read More...
Read More...
ગુજરાતમાં સૌપ્રથમ સ્ટેમ સેલની મદદથી ડોક્ટર્સે કેન્સર પીડિત બાળકને નવજીવન આપ્યું, સરકારી મદદથી 25 લાખ…
અમદાવાદ- જ્યારે બાળકના જીવવાની ખુબ ઓછી આશા હોય ત્યારે તેના માતા પિતા પર જાણે દુનિયાનો સૌથી મોટો ભાર હોય તેવી સ્થિતી ઉભી થઇ જાય છે. જ્યારે કોઇ બાળકને ડોક્ટર કહે કે આને બ્લડ કેન્સર છે ત્યારે તેના પરિવારના પગ નીચેથી રીતસર જમીન સરકી જાય છે.…
Read More...
Read More...
પોલીસ કર્મીઓએ ખલાસી બની પાટણના SP શોભા ભૂતડાની કાર ખેંચી આપી અનોખી વિદાય, દિલ્હી ડેપ્યુટેશન પર જશે
એક વર્ષ પહેલા પાટણ જિલ્લાના પોલીસ વડાના રૂપમાં મહિલા આઈપીએસ શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમના આગમનથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. જિલ્લાવાસીઓ ભયમુક્ત અને સુખેથી જીવન જીવી શક્યા હતા. ત્યારે તેમની વિદાયથી જિલ્લા…
Read More...
Read More...
મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો, બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજે નરેશ પટેલની…
અરવલ્લી: માલપુરના મોરડુંગરીમાં ખોડલધામના નરેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરેશ પટેલને સાકરથી તોલી સાકર તુલા કરવામાં આવી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકારની 10 ટકા બિન અનામત નીતિથી ઘણાં બધા સમાજો સચવાયા છે અને બધું…
Read More...
Read More...
ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગના ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ અભિગમ ઉપર આજે ગાંધીનગરમાં કાર્યશાળા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલા આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસના ભાગરૂપે સુભાષ પાલેકરના અભિગમ ઉપર એક કાર્યશાળાનું 4 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન…
Read More...
Read More...
પેનલ્ટીનો અનોખો બનાવ- સ્કૂટી ચલાવનારને નવા ટ્રાફિક નિયમો પ્રમાણે 23 હજાર દંડ લાગ્યો, યુવકે…
હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્કૂટી સવાર પર ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે 23 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો. મોટર વ્હિકલ સંશોધન એક્ટ-2019ના નિયમો લાગૂ થયા બાદ મોટી પેનલ્ટીને આ પહેલો મામલો છે. જે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો તેનું નામ દિનેશ…
Read More...
Read More...
અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીએ 1000નો દંડ ભરવાનું કહેતા યુવતી ચંપલ કાઢીને મારવા દોડી
ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે નિયમ ભંગ કરવા બદલ દંડને લઈ હુસાતુંસીના બનાવો દરરોજ બનતા હોય છે. લાલદરવાજા વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસ સાથે ખરાબ વર્તનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વિક્ટોરિયા ગાર્ડન પાસે એક યુવતીને દંડ ભરવાનું કહેતા તેણે…
Read More...
Read More...
રાજાના દરબારમાં એક પ્રસિદ્ધ જ્યોતિષી આવ્યો. તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને રાજાએ…
એક લોકકથા મુજબ રાજ્યમાં એક રાજા હતો. તે ખૂબ જ ધાર્મિક અને પરાક્રમી હતો. રાજામાં અનેક ગુણ હતા. એક દિવસ તેના દરબારમાં એક જ્યોતિષી આવ્યો. રાજાના મંત્રીએ જણાવ્યું કે આ ખૂબ જ પ્રસિદ્ધ જ્યોતિષી છે, તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને…
Read More...
Read More...
જે 12 વર્ષનો બાળક 12 મહિના જમીન પર પગ નહીં મૂકી શકે તેવું નિદાન થયું હતું તેને ડૉક્ટરે 30 દિવસમાં…
અમદાવાદના મિશન હેલ્થ ન્યૂરો ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટરોની ટીમે રોબોટિક્સ એડવાન્સ ન્યૂરો ટેક્નોલોજી, ફંકશનલ ઇલેક્ટ્રિકલ સિમ્યુલેશન સારવારથી રાજસ્થાનના જોધપુરના 12 વર્ષનાં બાળકને માત્ર 30 દિવસમાં ચાલતો કર્યો છે. જોધપુરના ડોકટરે જણાવ્યું…
Read More...
Read More...
અંબાજી માતાને ‘ચાચર ચોકવાળી’ કેમ કહેવાય છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીશે…
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ…
Read More...
Read More...
