Trending
- ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,403 કેસો નોંધાયા, 117 લોકોના કોરોનાથી મોત, 4179 દર્દીઓ સ્વસ્થ થયાં
- કોરોનાને પછાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે
- દરરોજ 5 મિનિટ સુધી 2 થી 3 વખત નાસ લેવાથી કોરોનાની ફેફસાં પર અસર નહીં થાય, જાણો સાચી રીત અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,340 કેસો નોંધાયા, 110 લોકોના કોરોનાથી મોત, 3,981 દર્દીઓ સ્વસ્થ થયાં
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,541 કેસો નોંધાયા, 97 લોકોના કોરોનાથી મોત, 3,783 દર્દીઓ સ્વસ્થ થયાં
- મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયો, મીઠું, નીલગીરીનું તેલ અને નાગરવેલનું પાન કોરોનાથી બચાવે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવી આસાન રીત
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,920 કેસો નોંધાયા, 94 લોકોના કોરોનાથી મોત, 3,387 દર્દીઓ સ્વસ્થ થયાં
- રાત્રે ઊંઘતા પહેલા હૂંફાળા પાણી સાથે બે લવિંગ ખાવથી વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,152 કેસો નોંધાયા, 81 લોકોના કોરોનાથી મોત, 3,023 દર્દીઓ સ્વસ્થ થયાં
- ઉનાળાની કાળઝાળ ગરમીમાં અળાઈઓ નીકળે તો અપનાવો આ રામબાણ ઇલાજ, ઘરમાં પડેલી વસ્તુઓ જ આપશે છુટકારો
આ 5 ઉપાય કરવાથી સફેદ વાળ થશે નેચરલ કાળા અને પાછાં સફેદ પણ નહીં થાય
મોડાં સુધી જાગવું, વધુ સ્ટ્રેસમાં રહેવું અને ખાનપાનમાં ધ્યાન ન આપવાથી આજકાલ જવાનીમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે. આયુર્વેદ ડો. નિખિલ શર્મા મુજબ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને સફેદ થતાં રોકી શકાય છે. જેથી તેઓ એવી 5 ટિપ્સ જણાવી રહ્યાં છે…
Read More...
Read More...
પાટણ માં “ખોડાભા” હોલ ખાતે “૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. સમાજના અનેક…
પાટણ શહેરના ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે તા. ૨૧/૦૪/૨૦૧૮ ના રોજ ૪૨ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા “શ્રી ૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યક્તિઓનું સન્માન કરવામાં…
Read More...
Read More...
ગરમ પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, ફાયદા જાણી આજથી જ શરૂ કરશો પીવાનું
ઈન્ડિયા વરિયાળીનો સૌથી મોટો એક્સપોટર છે. આપણે ત્યાં લોકો જમ્યાં પછી વરિયાળી ખાય છે. આ માઉથને રિફ્રેશ કરે છે, પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી વરિયાળીમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નીઝ હોય છે. તેમાં વિટામિન C, આયર્ન, સેલેનિયમ અને…
Read More...
Read More...
પટેલ પરીવાર ગાયની યાદમાં બનાવશે સમાધિ, ગામમાં ધુમાડાબંધ જમણવાર કરાવ્યું,
કુદરતના અજીબ કિસ્સાઓ જોવા મળે છે તેવો જ એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે જોવા મળ્યો હતો. ગઢડાના રણીયાળા ગામે એક ખેડૂતની ગાયનું મોત થતા માલિક અને ગ્રામજનો દ્વારા ગાયની વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢી ધાર્મિક વિધિ કરી પોતાની…
Read More...
Read More...
ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800…
Read More...
Read More...
લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…
એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી.ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.યુવકના પિતાને…
Read More...
Read More...
1 વીકમાં 3 કિલો વજન ઘટાડશે આ ખાસ ડાયટ પ્લાન, ફોલો કરતા જ દેખાશે અસર
વેટ લોસ કરવા માટેના બધા ઉપાયો નિષ્ફળ થઈ રહ્યા હોય અને તમે જલ્દી વજન કાબૂમાં કરવા માગતા હોવ તો આજે અમે તમને 7 દિવસના ડાયટ પ્લાન વિશે જણાવીશું. આ ડાયટ પ્લાન દુનિયાભરમાં સૌથી વધુ અસરકારક ડાયટ પ્લાન માનવામાં આવે છે. દિવસ પ્રમાણે આ ડાયટ પ્લાનમાં…
Read More...
Read More...
આ પાટીદાર ગર્લે શોધ્યો મંગળ પર માનવજીવનનો તોડ, NASAમાં કરશે પ્રેઝેન્ટેશન
બ્રહ્માંડની રચના સમજવા ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો અનંતકાળથી પ્રયાસ કરી રહ્યા છે. જેનું સર્જન છે તેનો વિનાશ પણ છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ત્યારે આકાશ ગંગામાં પૃથ્વી સિવાય હાલ ક્યાંય જીવન નથી. માનવજીવનને અન્ય ગ્રહો પર…
Read More...
Read More...
ડૉ.ભેંસાણિયાની રક્તદાન કેમ્પ દ્વારા અનોખી સેવા
વડોદરા:- પાંચ ભાઈઓમાં હું સૌથી નાનો છું. ઉનાળાના વેકેશનમાં હું ગામડે ગયો હતો. પિતા ખેડૂત હોવાથી અમે પણ વેકેશનના સમયે ખેતરમાં જતા. 1972ની વાત છે, જ્યારે હું નવમાં ધોરણના વિકેશનમાં ખેતરમાં મજૂરી કરવા ગયો. પાછા વળતા પિતાને એટેક આવ્યો અને મારા…
Read More...
Read More...
સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર
કાયમ હેલ્ધી રહેવા માટે આખો દિવસ અનેક રૂલ્સ ફોલો કરવાના હોય છે. તેના વિશે આયુર્વેદમાં ખૂબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જો આપણે ડેલી લાઇફમાં આ વાતોને ફોલો કરીશું તો અનેક બીમારીઓના ખતરાથી પહેલા જ બચી શકીએ છીએ. ભોપાલના આયુર્વેદ એક્સપર્ટ અને…
Read More...
Read More...