ગુજરાતીઓ સાવધાન! રિક્ષા ગેંગ થઈ સક્રિય, રિક્ષામાં મુસાફરોને આ રીતે લૂંટી રહી છે ટોળકીઓ
શટલ રિક્ષામાં બેસવું હવે જોખમી બનતું જાય છે. આવા કિસ્સા હવે શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વધુ એક લુંટનો બનાવ સામે આવતા લોકોમાં હવે ભયનો માહોલ ઉભો થયો છે.
શટલ રીક્ષામાં પેસન્જરને બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને દાણીલીમડા પોલીસે…
Read More...
Read More...
આ રહ્યો ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! મહેસાણામાં 6 વર્ષ પહેલાં જ બનાવેલો બ્રિજ વળી ગયો, તિરાડો પડી ગઈ
વર્ષ 2020 ભાજપ સરકાર માટે મુસીબતો લઈને આવ્યું લાગે છે. પહેલાં વડોદરાના ભાજપના ધારાસભ્યોએ કામ થતાં ન હોવાનો આરોપ લગાવી રાજીનામાની ચીમકી ઉચ્ચારી, તો ભરૂચમાં ભાજપના જ ધારાસભ્યોએ GNFC કૌભાંડને લઈ ભોપાલકાંડ જેવી આશંકા વ્યક્ત કરી. ત્યાં હવે…
Read More...
Read More...
સુરતમાં કરોડોની અઢળક સંપત્તિ છોડી આ ડાયમંડ વેપારીનો પરિવાર સંયમના માર્ગે ચાલી લેશે દીક્ષા…
સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે. 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા…
Read More...
Read More...
જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડશે એમની સામે દસ પેઢી યાદ રાખે એવી કાર્યવાહી કરીશું-યોગી આદિત્યનાથ
નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગરામાં ભાજપ દ્વારા સીએએની તરફેણમાં આયોજિત રેલીમાં કહ્યું કે, સીએએ વિરુદ્ધ દેખાવોનો ઉત્તર પ્રદેશ સરકારની સ્ટાઈલમાં ઉકેલ આવશે. શાહીન…
Read More...
Read More...
સુરતમાં અનોખો વિરોધ: ડિલરે યોગ્ય સર્વિસ ન આપતા માલિકે ઊંટથી પોતાની કાર ખેંચાવી
સુરત શહેરમાં એક કાર માલિકે પોતાની ગાડી ઊંટ વડે ખેંચાવીને અનોખ વિરોધ નોંધાવ્યો છે. ગાડીની ખરીદીના એક જ વર્ષમાં ગાડીમાં આવેલી ખામી અંગે કંપનીમાં ફરિયાદ બાદ સુરતના ડિલરે ધક્કા ખવડાવતા પરેશાન થઈને ગાડી માલિકે કંપની અને ડિલરને પાઠ ભણવવા માટે…
Read More...
Read More...
ગુપ્ત નવરાત્રિમાં ક્યારેય ક્યાં શુભ યોગ રહેશે તેમજ શું કરવું અને શું ન કરવું તેની માહિતી
25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ રહી છે, જે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. 10 દિવસની આ નવરાત્રિમાં 7 શુભ યોગ રહેશે. જેમાં ખરીદારી, લેવડ-દેવડ અને લગ્ન જેવા માંગલિક કાર્યો કરી શકાય છે. આ શુભ મુહૂર્ત સાથે વસંત પંચમી પર્વ પણ રહેશે. જેના કારણે…
Read More...
Read More...
કડકડતી ઠંડીમાં આંતરડા બહાર નીકળેલી હાલતમાં મળેલી બાળકીનો સિવિલનાં ડોક્ટરોએ કર્યો ચમત્કારિક બચાવ
બનાસકાંઠાના લાખણી ગામે હાડ થીજવતી કડકડતી ઠંડીમાં ગત ૯મી જાન્યુઆરીએ આંતરડા બહાર આવી ગયા હોય તેવી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી, મા-બાપ દ્વારા તરછોડાયેલી તાજી જન્મેલી આ બાળકીને બાળ શિશુ ગૃહ દ્વારા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે…
Read More...
Read More...
મુંબઈમાં અંબાણીના બંગલા પર તૈનાત CRPF જવાનનું મિસ ફાયરથી થયું મોત, મૃતદેહ વતન લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે…
મુંબઇ સ્થિત મુકેશ અંબાણીના બંગલા પર તૈનાત ગુજરાતી CRPF જવાન દેવદાન રામભાઇ બકોત્રા (ઉ.વ.28)ને ભૂલથી રાઇફલમાંથી ગોળી છૂટતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને કેશોદના…
Read More...
Read More...
શિયાળામાં કફની સમસ્યા દૂર કરવા અકસીર ઈલાજ છે ગાયનું ઘી, આ રીતે ઉપયોગ કરો
ઘી વાળી રોટલી, દાળમાં નાંખેલું ઘી, ઘીમાં સાંતળેલો શીરો… ઘી કોને ન ભાવે? ઘી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ ફાયદાકારક છે. તે અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. શિયાળામાં ઘી વધારે ફાયદાકારક…
Read More...
Read More...
અમરેલીમાં લવજેહાદઃ નામ બદલી યુવતીને ફસાવી, છરીની અણીએ હેવાન સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો
રાજુલામાં લવજેહાદોની ઘટના હજુ તાજી જ છે ત્યાં અમરેલીમાં યાસીન નામના શખસે જીવો બનીને જન્માષ્ટમીના મેળામાંથી યુુવતીને ફસાવ્યા બાદ છરીની અણીએ વારંવાર બળાત્કાર ગુજારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લામાં ચાર દિવસમાં આ ચોથી બળાત્કારની ઘટના…
Read More...
Read More...
