Browsing Category

તહેવાર

શનિ જયંતી: શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે? શનિ જયંતીએ કરો તેલનું દાન અને શનિ મંત્રનો જાપ કરો

આજે શનિ જયંતી છે. શનિદેવ સૂર્ય પુત્ર અને ગ્રહોના ન્યાયાધીશ છે. શનિ જયંતી અને શનિવારે શનિને તેલ ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાત. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન…
Read More...

કાલાષ્ટમી વ્રત: પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને ભોજન કરાવવાની પરંપરા છે

ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 2 જૂનના રોજ છે. આ દિવસે શિવજીના રૂદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે.…
Read More...

આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરી ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે, ભગવાન ધનવંતરિએ…

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધનવંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ…
Read More...

3 વર્ષમાં એકવાર આવે છે પુરૂષોત્તમી એકાદશી, આ વ્રત કરવાથી વર્ષભરની બધી જ એકાદશી વ્રતનું પુણ્ય મળે છે

પુરુષોત્તમ મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશીને પુરુષોત્તમી એકાદશી કહેવામાં આવે છે. આ નામ પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે. ત્યાં જ, મહાભારતમાં તેને સમુદ્રા એકાદશી કહેવામાં આવે છે. આ સિવાય મોટાભાગે તેને પદ્મિની અથવા કમળા એકાદશી પણ કહેવામાં…
Read More...

આજે પરિવર્તિની એકાદશી: જાણો વ્રતની વિધિ અને મહત્વ, શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું આ પર્વનું…

હિંદુ ધર્મગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ડોલ અગિયાર પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 29 ઓગસ્ટ, શનિવારના રોજ છે. નર્મદાપુરમના ભાગવત…
Read More...

22 ઓગસ્ટથી ગણેશોત્સવ: પહેલીવાર બાળગંગાધર ટિળકે 1894માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો

શનિવાર, 22 ઓગસ્ટના રોજ ગણેશોત્સવ શરૂ થઇ જશે. આ વર્ષે ગણેશ ચોથના દિવસે સૂર્ય સિંહ રાશિમાં અને મંગળ મેષ રાશિમાં રહેશે. ગણેશ ઉત્સવની શરૂઆતમાં સૂર્ય-મંગળનો આ યોગ 126 વર્ષ પહેલાં બન્યો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે,…
Read More...

જન્માષ્ટમી: સંબંધોમાં કમિટમેન્ટનું બીજું નામ કૃષ્ણ છે, તેમને પૂર્ણ પુરુષ કહેવાયા…!!

આ જન્માષ્ટમી પર તમે પારણું ન ઝૂલાવો તો ચાલશે, પણ સંબંધોમાં કૃષ્ણનું કમિટમેન્ટ ઉતારજો. કૃષ્ણની જેમ સંબંધોમાં ભરોસો જાળવવા આખે આખો ગોવર્ધન ઊંચકી લેવો પડે તો ઊંચકી લેજો... ચોરી કરવી એ ગુનો છે, પણ એમણે માખણ ચોર્યું. એ માખણચોર કહેવાયા. રણ…
Read More...

શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા

શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય…
Read More...

રાંધણ છઠ્ઠનું મહત્વ અને તે દિવસે આંબા રોપ પૂજાની પરંપરા વિષે જાણો

શ્રાવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વ નું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવતી નથી આથી મહિલાઓ છઠ્ઠના દિવસે અવનવી વાનગી અને રસોઈ બનાવે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધી…
Read More...

નાગ પાંચમની રોચક કથાઓ અને મહત્વ

શ્રાવણ માસની પાંચમ નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે…
Read More...