ભયાનક કોરોના વાયરસથી WHO પણ ફફડી ઉઠ્યું, દુનિયા આખીને આપી ગંભીર ચેતવણી, વાયરસ સામે લડવા તૈયાર રહેજો.
કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 43,098 લોકો ચેપનો ભોગ બન્યા છે. જ્યારે આ ખતરનાક વાયરસથી 1,018 લોકો કાળનો કોળીયો બની ગયા છે. કુલ બીમાર લોકોમાંથી 40,171 લોકો ચીનના જ છે. ચીનમાં અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે.…
Read More...
Read More...
સુરતમાં કરોડોપતિ પરિવારના ભણેલા ગણેલા 8 દીકરા-દીકરીઓ સંસાર ત્યજી દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ…
સુરતની ધરતી પર ફરી એક વાર 8 લોકો દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કરશે. જોકે આ વખતે દીક્ષા લેનારા માં 12 વર્ષી લઇને 28 વર્ષના યુવક અને યુવતી છે. જોકે સીએસ અને તબીબનો અભ્યાસ કરવા સાથે રૂપિયા ચાર લાખ નો પગાર છોડીને આ પૈકીના કેટલાક…
Read More...
Read More...
અમદાવાદમાં મૂવી જોવા ગયેલી યુવતી વોશરૂમ ગઈ ને પતિએ ચેક કર્યો મોબાઈલ, પછી મોબાઈલમાં એવું મળ્યું એવું…
હાલ સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર રહેલ મેસેન્જરને કારણે સંબંધો વચ્ચે ક્યાંક ને ક્યાંક ધોખાની લાગણી દરેક પાર્ટનરમાં રહેલી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્ની થિયેટરમાં મૂવી જોવા ગયા હતા. ત્યારે પત્ની…
Read More...
Read More...
સેટેલાઈટ ઈમેજમાં સામે આવ્યો સામ્યવાદી ચીનનો ભયાવહ ચહેરો, 14 હજાર લોકોના મૃતદેહ સળગાવી નાખ્યા! થયો…
દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો 43,098 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 1,018 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. કુલ ચેપગ્રસ્ત લોકોમાં માત્ર ચીનમાં 40,171 છે. જ્યારે ચીનમાં જ અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે. હવે વધુ એક ખુલાસો થયો છે…
Read More...
Read More...
એકના એક દીકરાના મૃત્યુનાં 3 વર્ષ બાદ સાસુ-સસરાએ વહુને દીકરી બનાવીને કર્યું કન્યાદાન
ઘણી વખત કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલમાં સાસુ-સસરા તેમના દીકરાના મૃત્યુ બાદ વહુનું કન્યાદાન કરીને તેને નવી જિંદગી જીવવાનો મોકો આપતા આપણે જોયું છે. ફિલ્મી લાગતી આ વાત મધ્ય પ્રદેશમાં હકીકતમાં જોવા મળી. દીકરાનું કેન્સરને લીધે મૃત્યુ થયા બાદ…
Read More...
Read More...
185 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક હિમાંશુ વરિયાનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો…
સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓને…
Read More...
Read More...
આવતા વર્ષથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીના અંતમાં લેવાશે
20 એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના નિર્ણયને લીધે 2021થી બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી બાદ અને 1 માર્ચ પહેલા લેવાશે. હાલમાં બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવે છે. પરંતુ આવતા વર્ષથી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીમાં જ આપવી…
Read More...
Read More...
શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શિરોમણિ શ્રી હરિશરણદાસજી સ્વામી મૂર્તિ સુખે સુખિયા થયા
મણિનગર, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંત મંડળના એક અમૂલ્ય શિરોમણી એવા સંત શિરોમણી શ્રી હરિશરણદાસજી સ્વામી ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન કરતાં કરતાં મૂર્તિ સુખે સુખિયા થઈ ગયા.
* શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી…
Read More...
Read More...
2 ફૂટ 10 ઈંચ ઉંચાઈ ધરાવતા 22 વર્ષના યુવાનની અનોખી કહાની, ગુજરાતી ફિલ્મમાં કર્યું છે કામ, સરકારી…
મજબૂત ઈરાદાઓ ધરાવનારને કોઈ સીમાડા રોકી શકતા નથી. ઘણી વખત કેટલાક લોકો પોતાના શારીરિક બાંધાને કારણે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને પોતાનું અમૂલ્ય જીવન નિરર્થક કરી દે છે. પરંતુ અમદાવાદના 22 વર્ષના યુવાન જયદીપની આ અનોખી કહાની છે.
જયદીપના…
Read More...
Read More...
પાટીદાર સમાજની આવકારદાયક પહેલ મરણપ્રસંગે જમણવાર નહીં: 84 ગામ પાટીદાર સમાજે અન્ન અને નાણાંનો વ્યય…
પાટીદાર સમાજ દ્વારા એક એવો આવકારદાયક નિર્ણય લેવાયો છે, કે જે અન્ય સમાજો માટે પણ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે. ચોર્યાસી ગામ પાટીદાર સમાજના આગેવાનોએ ઘરમાં કોઈના અવસાન બાદ રાખવામાં આવતા જમણને બંધ કરવા ઠરાવ પસાર કર્યો છે. સમાજમાં અત્યારસુધી…
Read More...
Read More...