ચીન-અમેરિકા સહિત આખી દુનિયા જીવલેણ વાયરસની દવા શોધવા દિવસરાત એક કરી રહી છે ત્યારે ભારત કરશે કમાલ,…
ચીનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. 900થી વધારે લોકોના મોત નિપજ્યા છે. અનેક સંશોધકો આ જીવલેણ વાયરસની દવા શોધવા દિવસરાત એક કરી રહ્યાં છે ત્યારે ભારતીય સંશોધકોને મહત્વની સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.…
Read More...
Read More...
વહીવટીતંત્ર દ્વારા પ્લાસ્ટિકની મુક્તિ માટે અનોખો પ્રયોગ, દાહોદમાં પ્રથમ પ્લાસ્ટિક કેફે શરૂ કરાયું, 1…
જો કોઇના ખિસ્સામાં પૈસા નથી તો પરેશાન થવાની જરૂર નથી કારણ કે, હવે પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો અને ચા મળી શકે છે. પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા તેમજ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા દાહોદમાં એક અનોખા પ્રયોગના ભાગરૂપે પ્લાસ્ટિક કેફે શરૂ…
Read More...
Read More...
કોરોના વાયરસને લઇને થયો અત્યાર સુધીનો સૌથી મોટો ડરામણો ખુલાસો, વિશ્વભરના મેડિકલ જગતની ઊંઘ ઉડાડી મૂકી
ચીન સહિત આખી દુનિયામાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાઇરસ અંગે ચીનના અધિકારીઓએ કરેલા ચોંકાવનારા ખુલાસાએ વિશ્વભરના મેડિકલ જગતની ઊંઘ ઉડાડી મૂકી છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું છે કે કોરોના વાઇરસ હવા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ફેલાય છે અને…
Read More...
Read More...
રાજસ્થાનના આબુ રોડ પર આવેલ બ્રહ્મકુમારી સંસ્થાનમાં બનેલો સોલર થર્મલ પ્લાન્ટ છે દુનિયાનો પ્રથમ 24…
રાજસ્થાનના આબુ રોડ પર આવેલ બ્રહ્મકુમારી સંસ્થાનમાં બનેલો સોલર થર્મલ પ્લાન્ટ ઈન્ડિયા વનના નામે ઓળખાય છે. આ દુનિયાનો પ્રથમ થર્મલ પાવર પ્લાન્ટ છે જે 24 કલાક ચાલે છે. તેમાં થર્મલ સ્ટોરેજની પણ સુવિધા છે, જેમાં સૂર્યની ગરમી કન્ઝર્વ થાય છે. આ…
Read More...
Read More...
આફ્રિકાના વેપારીએ રાજકોટમાં કાઠિયાવાડી ભોજન લીધું, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને કાઠિયાવાડના સાત્વિક…
રાજકોટમાં ગત વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આફ્રિકાના ખેડૂત, વેપારી અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. 5 દિવસ સુધી તેઓએ રાજકોટમાં રોકાણ કર્યું હતું અને કાઠિયાવાડી ભોજન લીધું હતું. આ દરમિયાન તેઓ ચોટીલા દર્શને ગયા હતા અને આજીવન માંસાહાર નહીં…
Read More...
Read More...
સુરતની યુવતીનું વાંસદાના જોધાણ ગામ નજીક બાઇક અકસ્માતમાં મોત, સાપુતારાથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો
વાંસદાના જોધાણ ગામ નજીક બાઈક અકસ્માતમાં સુરતની યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે તેના મિત્રને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસદાના જોધાણ ગામ નજીક…
Read More...
Read More...
સાપુતારા પ્રવાસે જતી અંક્લેશ્વરની સ્કૂલ બસ ચીખલી પાસે પલટી, બસમાં 57 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, 23…
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સવારે ચાર વાગ્યા આસપાસ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન…
Read More...
Read More...
રામ મંદિરમાં બનશે સોનાનું ગર્ભગૃહ, આ ટ્રસ્ટે આપ્યો 2 કરોડનો ચેક, હજુ આપશે 8 કરોડ
અયોધ્યામાં રામ મંદિરના ટ્રસ્ટના નિર્માણ સાથે જ મહાવીર મંદિર ટ્રસ્ટના સચિવ કિશોર કૃણાલ 2 કરોડ રૂપિયાનો ચેક લઈ અયોધ્યા પહોંચી ગયા છે. કિશોર કૃણાલે કહ્યું હતું કે, મંદિર બનવામાં સમય લાગશે પરંતુ પહેલા ગર્ભગૃહનું નિર્માણ થઇ જવું જોઇએ જેથી લાંબા…
Read More...
Read More...
હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય, જાણો, કઇ-કઇ વસ્તુઓનો ઉપયોગ…
કેન્સરની સારવાર માટે અનેક એલોપેથી પદ્ધતિ ઉપલબ્ધ છે. વૈકલ્પિક ચિકિત્સાથી પણ કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય છે.
શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ…
Read More...
Read More...
‘તારક મહેતા…’ શોના સૌથી પીઢ સદસ્યના મોતથી ચકચાર, આખી ટીમ સેટ પર ચોધાર આંસુએ રડી!
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને નીલા ટેલિફિલ્મ સાથે લાંબા સમયથી જોડાયેલા મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. હાલ શોના સેટ પર દુ:ખનો માહોલ છવાયેલો છે. આનંદ પરમારનું નિધન થતાં આખી ટીમ આઘાતમાં છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 દિવસથી…
Read More...
Read More...
