જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની પહેલી વરસી: શહીદોને CRPFની સલામ, જવાનોના યાદ કર્યા અને લખ્યું ‘અમે…
પાકિસ્તાનની નાપાક કરતૂતના લીધે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. સીઆરપીએફ એ પણ પોતાના જવાનોના યાદ કર્યા અને લખ્યું…
Read More...
Read More...
વાળને કોઇપણ જાતના નુકસાન વગર આ વસ્તુથી ઘરે જ કરો સ્ટ્રેટ, પાર્લરમાં નહીં કરાવવા પડે સીધા
પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવાથી વાળને ઘણી હીટ પ્રોસેસમાંથી થઇને પસાર થવું પડે છે. જેનું ખરાબ પરિણામ લાંબા સમય બાદ વાળમાં જોવા મળે છે. પરંતુ જો તમારે આ સમસ્યાથી દૂર રહેવું હોય અને તમારા વાળ પણ સ્ટ્રેટ કરવા હોય તો અમે તમારા માટે ખાસ ટિપ્સ લઇને…
Read More...
Read More...
સાંજે 6 વાગ્યા પછી ભોજન કરવું હૃદય માટે સારું નથી, તેનાથી વધી શકે છે મેદસ્વિતા અને ટાઈપ-2…
વર્ષોથી ભારતમાં સૂર્યાસ્ત પહેલાં ભોજનની માન્યતા પર અમેરિકન સંશોધનકારોએ પણ મહોર મારી છે. તેમનો દાવો છે કે જો તમે સાંજે 6 વાગ્યા પછી ભોજન કરો છો તો તેનાથી મેદસ્વિતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે.
હકીકતમાં માણસના આરોગ્યની વાત આવે છે…
Read More...
Read More...
શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો, ચોટીલામાં શાળા સંચાલક રાત્રે દારૂ પીને ગર્લ્સ…
ગુજરાતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચોટીલાની કમલ વિદ્યાલયની ધો. 10ની વિદ્યાર્થિનીએ શાળા સંચાલકે કરેલી અણછાજતી માગણીનાં ત્રાસથી ડાબા હાથ ઉપર પતરીનાં ચેકાં મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રોષે ભરાયેલાં…
Read More...
Read More...
ગાયની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી? ગૌમાતાનું વેદ-પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવજીવનમાં છે અનોખું…
પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે. જેમાંથી એક કથા પ્રમાણે, જયારે બ્રહ્માજી એકમુખથી અમૃતપાન કરતા હતાં ત્યારે બીજા મુખમાંથી કેટલાંક અમૃતના ટીપા બહાર આવ્યા હતાં. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, એક બીજા મત…
Read More...
Read More...
ગુજરાતમાં આતંકી હુમલા કરતાં વધારે લોકોનાં મોત ખાડાઓને કારણે થયા, 5 વર્ષમાં 650નાં મોત
ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ એમ પાંચ વર્ષમાં ખાડાઓના કારણે ૧,૯૪૯ અકસ્માતો સર્જાયા છે, જેમાં ૬૫૦ લોકો મોતને ભેટયા છે. જ્યારે દેશમાં પાંચ વર્ષમાં કુલ ૧૪,૩૯૧ લોકોનાં મોત થયાં છે. મોટે ભાગે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતાં…
Read More...
Read More...
‘પરણાવતા નથી ને, આ રહી કેનાલ’, વીડિયો બનાવી મહેસાણાના પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી કેનાલમાં પડી…
મહેસાણાના શંકરપુરામાં રહેતાં બે પ્રેમીપંખીડાંએ મંગળવારે સવારે કમરે દુપટ્ટો બાંધી વિસનગર રોડ પર દેલા-બાસણા વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં યુવકે તેના મોબાઇલમાં 19 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો, જેમાં અમે બે…
Read More...
Read More...
સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક મજેદાર સુવિધા શરૂ થશે, હવે એન્જિન બોટ શરૂ કરાશે…
કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી ૧૫૦ કરતા વધારે પ્રવાસીઓ એક સાથે જળ માર્ગે જઈ શકે તે માટે એન્જીન બોટ શરૂ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ બોટ દ્વારા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જળમાર્ગે જઇ શકશે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા…
Read More...
Read More...
સુરતમાં માથાભારે ગેંગસ્ટર સૂર્યા મરાઠીને 7 જણે ચપ્પાના 50 ઘા મારી હત્યા કરી, હુમલાખોરનું પણ મોત
સુરતમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની બુધવારે બપોરે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા 7 જણા સાથે આવ્યો હતો અને સૂર્યા…
Read More...
Read More...
વડોદરામાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોએ યુવાનને અડફેટે લેતા 20 ફૂટ સુધી ધસડાતા મોત, હેલ્મેટના ફૂરચે…
વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા સોમા તળાવ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. ટેમ્પોની અડફેટે આવી ગયેલો યુવાન અંદાજે 20 ફૂટ જેટલો ઘસડાયો હતો. જેમાં તેના હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. આ…
Read More...
Read More...