નાગરિકતા સુધારા કાયદો ભારતમાં જન્મેલા મુસ્લિમો વિરુદ્ધ નથી, છતાં તેનો વિરોધ કેમ થાય છે : રાજ ઠાકરે
નાગરિકતા સુધારા કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ના વિરોધમાં દેશભરમાં થયેલા પ્રદર્શનોની ટીકા કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરેએ કહ્યું છે કે આ કાયદો ભારતમાં જન્મેલા મુસલમાનો વિરુદ્ધ નથી તે છતાં શા માટે એનો…
Read More...
Read More...
નડિયાદના આ મંદિરમાં થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, 189 વર્ષ પહેલા યોગીરાજ સંતરામ મહારાજે અહી જીવીત…
નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાકર વર્ષનો લ્હાવો લીધો હતો.
નડિયાદના…
Read More...
Read More...
રાજસ્થાન બોર્ડર પર ફરજ બજાવતા નર્મદાના આંબલી ગામના સૈનિકનું અકસ્માતમાં મૃત્યુ થતા રાજપીપળામાં અંતિમ…
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આંબલી ગામે રહેતો યોગેશ પુનિયા વસાવા દેશની બોર્ડર પર રાજસ્થાન ખાતે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલા તે પોતાના ગામ આંબલીમાં સામાજિક પ્રસંગમાં ભાગ લેવા રજા લઈને આવ્યો હતો. રજા પુરી કરીને પોતે ફરજ પર હાજર થવા માટે…
Read More...
Read More...
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલનાં સમૂહલગ્ન, 15 પંડિતો, 10 મૌલાનાએ વિધિ…
અમદાવાદ પાલડીમાં રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ઈસા ફાઉન્ડેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટે સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 15 પંડિતો અને 10 મૌલાનાએ લગ્નની…
Read More...
Read More...
અરવલ્લીના ભિલોડાના હિંમતપુર ગામનો શ્રીનગરમાં ફરજ બજાવતો આર્મી જવાન બીમારી સામે જંગ હાર્યો, વતનમાં…
ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના અને શ્રીનગર આર્મીમાં ફરજ બજાવતા જવાનનું કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. આર્મી જવાનનો નશ્વરદેહ માદરે વતન પહોંચતા તેના પરિવારજનો અને પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી. શનિવારે શહીદ જવાનની અંતિમક્રિયામાં મોટી…
Read More...
Read More...
અમદાવાદમાં ST બસમાં ચડવા જતા મહિલાનું થયું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ક્યારેક ક્ષણ માટેની ઉતાવળ કેટલું નુકસાન પહોંચાડશે તેનો ક્યારેય અંદાજ હોતો નથી. આવો જ એક ચેતવણીરૂપ અને કરૂણ કિસ્સો અમદાવાદનાં મેમ્કો ચાર રસ્તા પાસે બન્યો છે. મેમ્કો ચાર રસ્તા નજીક એસટી બસમાં ચઢવાની ઉતાવળ કરતાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો…
Read More...
Read More...
વડોદરાની MSc થયેલી યુવતીએ ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, જામ અને અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું,…
એમ.એસ.સી. એન્વાયરમેન્ટલ સાયન્સનો અભ્યાસ કર્યાં બાદ તેમાં કારકિર્દી બનાવવાને બદલે વડોદરાની પ્રાચી મહેતાએ સફળ બિઝનેશ વુમન બનવા માટે બાગાયત વિભાગના કોમ્યુનિટી કેનિંગ સેન્ટરમાં તાલીમ લઇને ફળ અને શાકભાજીમાંથી ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, સિરપ, જામ અને…
Read More...
Read More...
વિશ્વને ધમધમતું રાખનાર ચીનની આજની હાલત જોઇ ચોંકી જશો, ચીનથી ડરામણી તસવીરો આવી સામે, જુઓ..
ચીનમાં કોરોના વાયરસ નામનો રાક્ષસ દિવસે નહીં એટલો રાત્રે અને રાત્રે નહીં એટલો દિવસે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. દુનિયા આખીમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસનું એપી સેન્ટર કહેવાતા વુહાનના રસ્તાઓની તસવીરો જોઇ તમે બે…
Read More...
Read More...
માટીના ઉપયોગ વગર ઈઝરાયલી પદ્ધતિથી રોપા ઉછેર કરી લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત, જાણો વિગતે
શાકભાજી એ દૈનિક જરૂરિયાત બની છે. ત્યારે ઘણાં એવા શાકભાજી પાક છે જેના રોપા ઉછેરીને તેની ફેરરોપણી કરવામાં આવે છે. શાકભાજીના નાના બીજમાંથી ધરુ ઉછેરવા માટે પહેલાના સમયમાં ખેતરનો એકાદ ભાગ અલગ રાખવામાં આવતો હતો. જેમાંથી તંદુરસ્ત રોપા તૈયાર કરી…
Read More...
Read More...
કોરોના વાયરસ: વુહાનમાં કેમ દર્દીઓને ડીનરમાં કાચબાનું માંસ પીરસાય છે? જાણો ચોંકાવનારી હકીકત
ચીનમાં મહામારીનું સ્વરૂપ લઇ ચૂકેલા કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ખૂબ જ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના પ્રકોપના લીધે મૃતકોની સંખ્યા વધીને 722 થઇ ગઇ છે, જ્યારે કુલ 34546 લોકો તેનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. આ બધાની…
Read More...
Read More...