ખોડલધામ દ્વારા સુરતમાં નવચંડી મહાયજ્ઞ, 1 લાખ લેઉવા પટેલના ઘરોમાંથી ઘી અને ઘઉં એકત્ર કરી મહાયજ્ઞની…
સરથાણા ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવચંડી મહાયજ્ઞનું 1લી માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાયજ્ઞ આયોજન અંગે જણાવતા મુખ્ય કન્વીનર કે. કે. કથીરિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં રહેતા તમામ લેઉવા પટેલ સમાજના લોકો સુધી આ સંદેશો પહોંચાડવા…
Read More...
Read More...
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બાદ ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મંદિર, 28-29 તારીખે છે થશે…
અમદાવાદમાં વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બનવા જઈ રહ્યું છે. અમદાવાદ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવશે. આ મંદિરના નિર્માણકાર્ય માટે 28-29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ સમારોહ…
Read More...
Read More...
મહાશિવરાત્રિના દિવસે શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી મન શાંત થાય છે
આજે મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવપૂજા કરવાથી ભક્તનું મન શાંત થાય છે. નેગેટિવ વિચારો દૂર થાય છે. શિવપુરાણમાં શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતી અનેક…
Read More...
Read More...
હળદરમાં આ વસ્તુ ઉમેરીને લગાવવાથી અઠવાડિયામાં જ ત્વચા પરના ખીલની સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર…
હળદર એક હેલ્ધી મસાલો છે. તેને ખાવાથી આપણા શરીરને જેટલા ફાયદા થાય છે એટલા જ ત્વચા પર લગાવવાથી પણ ફાયદા થાય છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી બ્લડ શુદ્ધ થવાની સાથે આપણી ત્વચા ગ્લો કરવા લાગે છે. જ્યારે હળદરને લીંબુના રસ સાથે લગાવવાથી સ્કિન પર…
Read More...
Read More...
કોરોના વાયરસનો બિહામણો ચહેરો, વુહાનમાં ફસાયેલા ભારતીય દંપત્તિની દાસ્તાન સાંભળીને તમારા રૂંવાડા ઉભા…
ચીનમાં કોરોના વાયરસથી 2000 લોકોના મોત બાદ પણ ત્યાં ફસાયેલા ભારતીયોમાં બેચેની છે. ચીનના વુહાન શહેર જ્યાંથી આ બીમારીની શરૂઆત થઇ હતી હજુ પણ ત્યાં અંદાજે 130 ભારતીયો ફસાયા છે. અંદાજે સવા કરોડની વસતીવાળું આ શહેર એક મહિનાથી બંધ કરી દેવાયું છે.…
Read More...
Read More...
ટોલ પ્લાઝા પર ટોઈલેટ ગયેલી 19 વર્ષિય પરણિત મહિલા પર ચપ્પુની અણીએ થયો ગેંગરેપ
હરિયાણાના કરનાલમાં ટોલ પ્લાઝા પર પરણિત મહિલા સાથે ચપ્પાની અણીએ ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસતાડા ટોલ પ્લાઝા પર બનેલા ટોયલેટમાં ગયેલી એક મહિલાનું અપહરણ કરી તેની સાથે રેપ કરવામાં આવ્યો. આરોપીઓએ મહિલાને બાથરૂમ પાસે…
Read More...
Read More...
અમદાવાદ: જુહાપુરામાં કાલુ ગરદનનો ફરી આતંક, ‘સબ લોગ દુકાન બંધ કર દો, વરના કાટ ડાલુંગા’…
અમદાવાદ- ખંડણીખોર અને દારૂનો લિસ્ટેડ બુટલેગર એવો જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન ફરી તેના વિસ્તારમાં આતંક મચાવતો હોવાની ફરિયાદો ઉઠી છે. તે તેના વિસ્તારોમાં દુકાન બંધ કરાવવા માટે તલવાર અને ધારિયા લઇને નીકળ્યો હતો. કાલુ ગરદને લોકોને દુકાન બંધ…
Read More...
Read More...
દિવસે નો એન્ટ્રી હોવા છતાં બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધને કચડી નાખતા મોત નીપજ્યું, પુત્રીએ મહિના પૂર્વે…
વડોદરા શહેરના તરસાલીના સુશેન સર્કલ પર ડમ્પરે સ્કૂટીસવાર વૃદ્વને કચડી નાખતા મોત થયું હતું. દિવસે પ્રતિબંધ છતાં બેફામ ડમ્પરોથી જીવલેણ અકસ્માત થતાં રોષે ભરાયેલા ટોળાએ રોડ પર ચક્કાજામ કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં ડમ્પરના કાચ તૂટી ગયા હતા.…
Read More...
Read More...
અંકલેશ્વરમાંથી દેશનું સૌથી મોટું રેલ્વે ઈ-ટિકિટનું કૌભાંડ પકડાયું, 8 કરોડની ટિકિટ જપ્ત
પશ્ચિમ રેલ્વેએ સોમવારે અંકલેશ્વરમાંથી દેશની સૌથી મોટી રૃા.૭.૯૭ કરોડની ઈ-ટિકિટની જપ્તી સાથે ભેજાબાજ સોફટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિની ધરપકડ કરી છે. આઈઆરસીટીસીની વેબસાઈટ પર ૫૦૫૬૮ યૂઝર આઈડી બનાવી સોફટવેર એન્જિનિયર લાંબા અંતરની ટિકિટો કાઢી તેને…
Read More...
Read More...
1 વર્ષનાં પ્રેમલગ્નનો કરુણ અંત, સાસરિયાનાં ત્રાસથી કર્યો આપઘાત, નવસારીની પુત્રીએ માતાને છેલ્લો ફોન…
આજે બદલાતા જમાનામાં હજુ પણ લવ મેરેજને સમાજ અને પરિવારને સ્થાન આપવામાં આવતું નથી. આવી રીતે જ પ્રેમ લગ્ન કરવા ચીખલીની એક યુવતીને ભારે પડી ગયા હતા. એક વર્ષ પહેલાં સાસરીયાઓએ જ મંજૂરી સાથે પ્રેમ લગ્ન કરાવ્યા હતા. પણ સાસરીમાં આવ્યા બાદ યુવતીને…
Read More...
Read More...