અંતિમ સંસ્કારમાં એકત્ર થયા હતા અસંખ્ય લોકો, મૃત્યુના ત્રણ દિવસ બાદ પોઝિટિવ રિપોર્ટ આવતાં ડરનો માહોલ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પાટનગર ભોપાલ (Bhopal)માં થોડા દિવસો પહેલા 9 એપ્રિલે વૃદ્ધ જગન્નાથ મૈથિલ (Jagannath Maithil)નું મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ત્રણ દિવસ બાદ જ્યારે મૃતક વૃદ્ધનો તપાસ…
Read More...

વડાપ્રધાન મોદી આવતી કાલે સવારે 10 વાગ્યે ફરી દેશને સંબોધન કરશે, લોકડાઉન અંગે કરી શકે છે આ જાહેરાત

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આવતીકાલે 21 દિવસ પુરા થશે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે. વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. વડાપ્રધાન મોદી આવતી કાલે લોકડાઉન વધારવાની…
Read More...

કળિયુગમાં માતા બની નિર્દયી, રાત્રે અઢી વાગ્યે પોતાના 5 બાળકોને ગંગામાં ફેંકી આવી

યુપીના ભદોહી જિલ્લામાં એક ભયંકર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક માતાએ તેના 5 બાળકોને મધ્યરાત્રિએ ગંગા નદીમાં ફેંકી દીધા હતા. આ ઘટના રાત્રે લગભગ 2 વાગ્યે ઘટી છે. સ્થાનિક પોલીસને સવારે આ વાતની માહિતી મળી હતી. આ પછી પોલીસે ઉતાવળમાં બચાવ કામગીરી…
Read More...

અમદાવાદના યુવાનો સોશિયલ ‘મીડિયા’ છોડીને લાગ્યાં સોશિયલ ‘વર્ક’માં, રોજ 3400…

હાલ કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે અમદાવાદના કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયામાં સમય પસાર કરવાને બદલે સોશિયલ વર્ક કરવાની શરૂઆત કરી હતી. આ યુવાનો પણ એવા છે કે જેમણે ક્યારેય જાતે ભરીને પાણી પણ પીધું નથી, અને એક સારા હોદ્દા અને સારો…
Read More...

રાજપીપલા/ સ્થાનિકોની હાલત જોઈને આંખો ભરાઈ આવતા PIએ પોતાના પગારમાંથી અનાજની કીટો બનાવી આખા ગામમાં…

લોકડાઉનને લઈને લોકો ટોળેના વળે અને પોતાના ઘરમાં રહે એ હેતુસર રાજપીપલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.રાઠવા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ પર ગયા હતા. ત્યારે જુનારાજ અને બાજુના ગામના જરૂરિયાતમંદ આદિવાસીઓએ કહ્યું, સાહેબ કંઈ મદદ કરો, કશુ ખાવાનું નથી…
Read More...

પંજાબમાં લોકડાઉન તોડતા રોકયા અને પાસ માંગ્યો તો પોલીસનો હાથ જ કાપી નાંખ્યો

એક બાજુ જ્યાં દેશ કોરોનાના કહેર સામે લડી રહ્યો છે ત્યાં પંજાબના પટિયાલામાં નિહંગ શિખો (પરંપરાગત હથિયાર ધરાવતા અને વાદળી રંગના લાંબા કમીજ પહેરનાર શિખ)એ પોલીસ પર હુમલો કરી દીધો અને એક પોલીસકર્મીનો હાથ જ કાપી નાંખ્યો. રવિવાર સવારે શાકભાજી…
Read More...

ગુજરાતમાં કોરોના 22 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 538 થયા, છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ…

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5,…
Read More...

શરતો સાથે લોકડાઉનને વધારવાની તૈયારી, કોરોના ઈન્ફેક્શનના આધાર પર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન બનશે, 15…

કોરોના સામે જંગ માટે 14 એપ્રિલ બાદ બે અઠવાડિયા સુધી લૉકડાઉન જારી રહેવું નક્કી છે પણ ઉદ્યોગ મંત્રાલયે ટેક્સટાઇલ, બાંધકામ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા 15 મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ શરૂ કરવા ભલામણ કરી છે. સાથે જ સ્ટ્રીટ વેન્ડર્સને કામ કરવાની…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી થયા, વડોદરામાં એકનું મોત થતા રાજ્યમાં…

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા પછી વધુ 23 કેસ નોંધાતા 24 કલાકમાં 51 નવા દર્દીઓ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દી 519 થઈ ગયા છે. જ્યારે સાંજે વડોદરમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 25 થયો છે અને…
Read More...

કોરોનાને કાબૂમાં લેવા અમદાવાદની સરહદો સીલ, પોલીસ સાથે પેરામિલિટરી, CRPF-BSF તૈનાત, સુરત- વડોદરા,…

અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની ગયા બાદ પણ કોરોના પોઝિટિવના વધતા જતા કેસોને કાબૂમાં લેવા અને લોકડાઉન નો કડક અમલ કરાવવા માટે અમદાવાદ શહેરની સરહદો સીલ કરીને શહેરમાં પોલીસની સાથે પેરામિલિટરી, BSF અને CRPF તૈનાત કરવામાં આવશે. આ જ પ્રમાણે…
Read More...