એક માએ લોકડાઉનમાં ફસાયેલા દીકરાને ઘરે લાવવા માટે 1400 કિલોમીટર સ્કૂટી ચલાવ્યું અને બીજા રાજ્યમાંથી…

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉન (21 days lockdown in India) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગામડાઓમાંથી શહેરમાં મજૂરી કરવા આવેલા લોકો અને નોકરી માટે આવેલા લોકો રેલવે, રોડ…
Read More...

અક્ષય કુમારે 25 કરોડ આપ્યા બાદ ફરી બતાવી દરિયાદિલી, ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે BMCને 3…

કોરોના વાયરસની મહામારી સામે લડવા બોલિવુડ સેલેબ્સે દિલ ખોલીને દાન કરી રહ્યા છે. અક્ષય કુમારે કોરોના સામેની જંગમાં અગાઉ PM CARES ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. હવે અક્ષયે બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને 3 કરોડ રૂપિયા આપ્યા છે.…
Read More...

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું- વડાપ્રધાને લોકડાઉન લંબાવીને યોગ્ય નિર્ણય કર્યો, આજે રાત્રે PM…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. તેમાં લોકડાઉન લંબાવવા અંગે ચર્ચા થઇ હતી. કોન્ફરન્સિંગમાં મોટાભાગના રાજ્યોએ લોકડાઉન વધારવા માટે કહ્યું હતું. કોન્ફરન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી…
Read More...

ગુજરાતની પોલીસને સલામ: એકવાર જોઈ લો.. તમને કશું ના થાય એ માટે ગુજરાત પોલીસના જવાનો તડકામાં તપે છે,…

આમ તો પોલીસને તમામ લોકો શંકા અને નકારાત્મક નજરથી જ જોતા હોય છે, પરંતુ પોલીસ સાચા અર્થમાં પ્રજાની રક્ષક છે તેવા અનેક દ્રશ્યો આ કપરા સમયમાં આખા રાજ્યમાં જોવા મળે છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી…
Read More...

સ્વસ્થ દેખાતા વ્યક્તિને પણ હોઈ શકે છે કોરોના, અમદાવાદમાં કોરોનાના કોઈ જ લક્ષણો ના હોય તેવા 30 લોકોના…

અમદાવાદ શહેરમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આ 30 લોકોમાં કોરાનાના…
Read More...

કોરોનાના સંકટ સમયે નિવૃત્ત સૈનિકે ગ્રેજ્યુઈટી અને પેન્શનની 15 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી

કોરોના સામે લડવા માટે સૈન્યમાંથી નિવૃત્ત થયેલા જુનિયર કમિશન ઓફિસર મોહિન્દર સિંહે ગ્રેજ્યુઈટી અને પેન્શન તથા કમાણીની 15.11 લાખ રૂપિયાની રકમ પીએમ કેયર્સ રિલીફ ફંડમાં દાન કરી દીધી છે. તેમણે કહ્યું કે,‘મને જે પણ મળ્યું દેશથી મળ્યું. હવે જ્યારે…
Read More...

હાલની પરિસ્થિતિ જોતા અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે આર્મીને શેરીઓમાં ઉતારવાનો સમય…

અત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે. રોજબરોજ પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોને કોર્ડન કરીને ક્લસ્ટરિંગ કરાઈ રહ્યું છે. પરંતુ હવે સ્થાનિક મ્યુનિ.…
Read More...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં નવા 31 કેસ સાથે કુલ કેસ 432 થયા, તમામ…

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી…
Read More...

અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારો, હુમલાખોરોએ ગાડીના કાચ તોડ્યાં, 15ની અટકાયત કરાઈ

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 197 થઈ ગઈ છે. તેવામાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યાં શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ…
Read More...

કોરોના દર્દીની સારવાર કરનારા હેલ્થ વર્કર કપલની ભાવુક પળોની આ તસવીર જોઈને તમે પણ રડી પડશો

કોરોના વાયરસની સામે યુદ્ધના મેદાનમાં જો કોઈ સૌથી આગળ રહીને લડી રહ્યું છે, તો તે છે હેલ્થકેર પ્રોફેશનલ્સ. પોતાની ફરજ બજાવવા માટે તેઓ ઘણા બધા બલિદાનો આપી રહ્યા છે. પોતાના પરિવાર અને બાળકોથી દૂર રહીને તેઓ લોકોને સ્વસ્થ કરવાની કામગીરી કરી રહ્યા…
Read More...