રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટર શ્યામ સુંદરનું નિધન

હાલમાં દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ ફરીવાર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું તાજેતરમાં જ નિધન થયું હતું. સિરિયલમાં રામ બનતા અરૂણ ગોવિલ તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં…
Read More...

ઓઢવના મિત્રોનું અનોખુ સેવાકાર્યઃ જરૂરિયાતમંદોને ભોજન આપવાનું, પણ તેના ફોટા પાડવાના નહીં, પ્રસિદ્ધિથી…

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. અમદાવાદમાં પણ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગરીબો અને રોજનું કમાવીને રોજ ખાતા મજૂરોની પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે. જોકે, અમદાવાદમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ અને લોકો…
Read More...

સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આદેશ: સરકારી હોય કે પ્રાઇવેટ લેબ કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરે

દેશમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારનાં મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે માન્યતા પ્રાપ્ત અથવા પ્રાઇવેટ લેબમાં કોરોના વાયરસની તપાસ મફતમાં થશે. આ માટે અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે માન્યતા…
Read More...

આણંદમાં સર્વેની કામગીરી માટે ગયેલ બે મહિલા કર્મચારીઓ પર ટોળાંએ કર્યો હુમલો, પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો…

આણંદ શહેરમાં કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા બાદ દર્દીનાં મકાનથી ત્રણ કિલોમીટરની ત્રિજયામાં મેડીકલ સર્વે કરવા માટે આણંદનાં આરોગ્ય વિભાગની ટીમ આણંદ શહેરનાં ભાલેજ રોડ પર આવેલી અલેફ પાર્ક સોસાયટીમાં જતા સોસાયટીનાં રહીસો દ્વારા મેડીકલ સર્વે માટે…
Read More...

લૉકડાઉનને લઈને સૌથી મોટા સમાચાર :સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- ‘લૉકડાઉનનો સમય વધી શકે…

દેશમાં કોરોનાના સંક્રમણ (Corona Infection)ને અટકાવવા માટે 21 દિવસના લૉકડાઉન (21 Days Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન આગામી 14મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ સંદર્ભે ચર્ચા માટે પીએમ મોદી (PM Modi)એ દિલ્હી ખાતે ઓલ પાર્ટી…
Read More...

કોરોનાના લોકડાઉન વચ્ચે પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની ટીમ બની દેવદૂત, કરાવી નોર્મલ ડિલિવરી

જન્મ અને મરણના ચોધડિયા હોતા નથી કે નથી હોતો તેનો કોઈ સમય નિશ્ચિત. પરંતુ લોકડાઉન જેવી સ્થિતિમાં પ્રસૂતિની પીડા વચ્ચે લોકોને મુશ્કેલીમાં મુકાવું પડ્તું હોય છે.આવો જ બનાવ હજીરામાં ભટલાઈ ગામમાં સર્જાયો હતો. 24 વર્ષીય પરિણીતાને પ્રસૂતિની પીડા…
Read More...

કોરોનાનો વિસ્ફોટ: ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ 55 કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ 50 કેસ નોંધાયા,…

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ…
Read More...

ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ અથવા 5મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા, વર્તમાન પરિસ્થિતિના આધારે…

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો રહ્યો હોય તેમ રાજ્યમાં નવા પોઝિટીવ કેસોની સંખ્યા વધવા લાગી છે, ત્યારે આગામી 14 એપ્રિલ પછી લોકડાઉન વધુ લંબાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજ્ય સરકાર જે રીતે કાર્યવાહી કરી રહી છે તેના આધારે લોકડાઉન 30…
Read More...

માસ્ક પર 7 દિવસ સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસઃ યુનિવર્સિટીના અભ્યાસમાં સામે આવ્યા પરિણામ

કોવિડ-19થી બચવા માટે આપણે જે માસ્ક પહેરીએ છીએ, તેમાં કોરોના વાયરસ એક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. જ્યારે બેંકની ચલણી નોટો અને કાચ પર મહામારી ફેલાવનારો આ વાયરસ 4 દિવસ સુધી જીવતો રહી શકે છે. સ્ટેઈનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર આ 4થી 7…
Read More...

પરિવારને કોરોના સંક્રમણથી બચાવવા આ ડૉક્ટર 7 દિવસથી ગાડીમાં ‘ઘર’ બનાવીને રહે છે,…

કોરોના વાયરસ સંક્રમિતનો ઈલાજ કરી રહેલા ડોક્ટર અને નર્સ પોતાના પરિવારથી અંતર જાળવી રાખે છે. તેઓને એ વાતનો ડર છે કે ક્યાંક આ કોરોના વાયરસ સંક્રમણ ઘરમાં પ્રવેશે નહીં. આ કારણે હેલ્થકર્મીઓ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પણ જઈ શકતા નથી. મધ્યપ્રદેશના…
Read More...