દિલ્હીમાં રાફડો ફાટ્યો, એક જ પરિવારના 31 લોકોને કોરોના પોઝિટિવ! દેશમાં દરેક જગ્યાએ એની જ ચર્ચા
દિલ્હીના જહાંગીરપુરીમા કોરોના વાયરસના કેસ ખુબ જ વધી રહ્યા છે. હજુ પણ થોભવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ શનિવારે એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિસ્તારમાં સી બ્લોકમાં એક જ પરિવારના 31 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. હાલમાં અધિકારીઓએ…
Read More...
Read More...
કોરોનાની સામેની જંગ હારી ગયો આ પોલીસ અધિકારી પણ દેશવાસીઓના દિલ જીતી ગયો, કોરોના કારણે પોલીસકર્મીનું…
કોરોના વાયરસને કારણે દેશમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ મધ્ય પ્રદેશમાં કોરોનાને કારણે સૌથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશના ઈંદોર શહેરમાં કોરોના પોઝિટિવ પોલીસ ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર ચંદ્રવંશીનું સારવાર દરમિયાન મૃત્યુ…
Read More...
Read More...
99 વર્ષના રત્નાબાપાએ મરણમૂડીના રૂ.51 હજાર દાનમાં આપ્યા, PM મોદીએ ફોન કરીને પુછ્યું- બાપા જૂનું કંઇ…
એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે…
Read More...
Read More...
પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભારે સંઘર્ષ કરીને ભાઈ અને બંને બહેનો પોલીસમાં જોડાયા, હાલમાં લોકડાઉનમાં…
દેશભરમાં એકતરફ કોરોના મહામારીનું સંક્રમણ ચાલી રહ્યું છે અને પોલીસ તેમજ આરોગ્ય કર્મીઓ પોતાના જાનની પરવા કર્યા વગર રાતદિવસ આપના બધાની સુરક્ષા માટે રસ્તાઓ તેમજ ગલીઓમાં પહેરો ભરી રહ્યા છે. ગુજરાત પોલીસમાં એવા કર્મચારીઓ છે કે જેઓ ગમે તેવી…
Read More...
Read More...
અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી, કોરોના પોઝિટિવ દર્દીઓ કલાકો સુધી બહાર…
અમદાવાદમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેવામાં એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનાં બે કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ સિવિલમાં કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓને બેડ ન આપી જમીન પર પથારી આપી હતી. આ વિવાદ હજુ શમ્યો ન હતો ત્યાં જ…
Read More...
Read More...
અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, જેતલપુર APMCમાં શાકભાજીનાં 3 વેપારીઓ કોરોના પોઝિટિવ, અનેક લોકો…
કોરોનાએ અમદાવાદને પોતાની ચપેટમાં લઈ લીધું છે. અમદાવાદમાં કોરોનાના 1000 ઉપર પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે. તેવામાં અમદાવાદ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના જેતલપુર APMC માર્કેટમાં શાકભાજીના 3 વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…
Read More...
Read More...
ગુજરાતમાં આજે વધુ 108 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા, કુલ આંકડો 1851: જયંતિ રવિ
ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 108 કેસ નવા નોંધાયા છે. કુલ 1851 કેસ નોંધાયા છે. 106 લોકો…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના નવા 139 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 1743, સૌથી વધુ અમદાવાદમાં 99 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ફરીવાર રાજ્યના આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 139 કેસ…
Read More...
Read More...
એક સમયે હોટસ્પોટ બનેલા રાજસ્થાનનું ભીલવાડા થયું કોરોના મુક્ત, ભીલવાડાએ સાબિત કરી બતાવ્યું કે કોરોના…
કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહેલા રાજસ્થાનના ભીલવાડાને શુક્રવારે મોટી રાહત મળી. રાજસ્થાનમાં કોરોના સંક્રમણનું સૌથી પહેલું હોટસ્પોટ બનેલું ભીલવાડા હવે કોરોના મુક્ત બન્યું છે. હોસ્પિટલમાં એડમિટ 2 કોરોના વાયરસના દર્દીઓની રિપોર્ટ નેગેટિવ…
Read More...
Read More...
મહિને રૂ.3500 કમાતી મહિલા દિવસ-રાત ડ્યુટી કરતી પોલીસ માટે કોલ્ડ્રિંક્સ લાવી, લાગણી જોઈને ભાવુક થયેલા…
દેશભરમાં કોરોના વાયરસની મહામારીએ કહેર મચાવ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકોમાં ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ દિવસ-રાત ડ્યૂટી કરી રહી છે. એવામાં તેમની ફરજનિષ્ઠાને સલામ તો કરવી જ…
Read More...
Read More...