વડોદરામાં રક્ષક જ બન્યા ભક્ષક! પોલીસકર્મીએ આરોપીને મોતને ઘાટ ઉતારી, પુરાવા રફેદફે કર્યાનો આક્ષેપ

વડોદરામાં પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાતા. પોલીસ બેડામાં હડકંપ મચી ગઇ છે. ફતેગંજ પોલીસ મથકના પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપીને એવો માર માર્યો કે તેમનું મૃત્યું થઇ ગયું. આ ગુનાને છુપાવવા…
Read More...

પત્રકારના એક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી

સુરતમાં કોરોના કેસના આંકડામાં ફરક વિશે એક પત્રકારના સવાલના જવાબમાં CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મને ખબર નથી. ત્યારે હવે મુખ્યમંત્રીના આ જવાબને લઈ આજે ટ્વિટર પર #મને_ખબર_નથી ટ્રેન્ડિગ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં…
Read More...

‘સ્વામી આપ ક્યાંથી પસાર થવાના છો? અમારે બદલી કરાવવી છે,’ વાડજ PIની બદલી બાદ સ્વામીને…

અમદાવાદના વાડજ સર્કલ પાસે રાત્રિ કરફ્યૂ દરમિયાન નિકળેલી એક ફોર્ચ્યૂનર કારમાં કલોલના સ્વામિનારાયણ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવતા કેસ ગરમાવો પકડતો જાય છે. અમદાવાદના વાડજ PIની બદલી બાદ સોશિયલ મીડિયામાં એક પત્ર…
Read More...

આરોગ્ય વિભાગનો અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના આંકડા છૂપાવવાનો ‘ખેલ’ શરૂ, ગઈકાલે 20 જ મિનિટમાં આખી…

અનલોક-૨ના અત્યાર સુધીના છ દિવસમાં રોજ રેકોર્ડબ્રેક કેસોનો સિલસિલો સપ્તાહને અંતે પણ ચાલુ રહ્યો છે. મંગળવારે ૨૯ જિલ્લાઓમાં કોવિડ-૧૯ના ૭૭૮ પોઝિટીવ રિપોર્ટ મળતા કેસોની સંખ્યા વધીને ૩૭,૬૩૬એ પહોંચી છે. તેમાંય સુરતની સમૃધ્ધિને જાણે કોઈની નજર લાગી…
Read More...

રાજકોટની મહિલા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ રાખે છે જીવંત, બાળકોને શીખવે છે રામાયણ અને મહાભારતના…

મૂળ રાજકોટના અને હાલ હોંગકોંગમાં રહેતા પૂર્વીબેન બુટોલા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ત્યાં બાળકો ભારતીય સંસ્કૃતિ વિશે માહિતગાર થાય તે માટે શાળા અને સંસ્થામાં જઈને રામાયણ અને મહાભારતના પાઠ શીખવે છે. આ ઉપરાંત ભારતની…
Read More...

જાપાની સંશોધકોનો દાવો- ચોકલેટ કોરોના વાઇરસની અસર ઘટાડે છે, રિસર્ચમાં જાણવા મળ્યું કે, ચોકલેટ મનને…

કોરોનાકાળમાં વાઇરસનો ચેપ લાગવાથી બચવું હોય તો ચોકલેટ ખાઓ. આ દાવો જાપાની સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો છે. સાયન્સ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ચોકલેટ પ્રાકૃતિક રીતે શરીરની ઇમ્યુનિટી વધારે છે.…
Read More...

4 વર્ષમાં પક્ષીઓને બેસવા ખેતરમાં 500 વૃક્ષો ઉછેર્યા અને ખેતરને બનાવી દીધું ‘કલરવ’ નામનું પક્ષી વન

વડોદરા. પક્ષી ત્યાં વસવાટ કરે છે જ્યાં તેમના મનગમતા વૃક્ષો હોય. સિવિલ એન્જિ. સુહાસ મજુમદારે પક્ષીઓ માટે શહેરથી 25 કીમી દુર ઉમરેટાથી 5 કીમી આવેલા મોટી સાંખ્યાડ પાસે આશરે દોઢ વીઘા જમીનમાં ‘કલરવ’ નામનું પક્ષીઓનું નાનુ વન બનાવ્યું છે. જેમા…
Read More...

ગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ આજે પણ રેકોર્ડબ્રેક 778 કેસ નોંધાયા, કુલ દર્દીઓનો આંકડો 37,636…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...

ગળામાં ખારાશ, દુખાવો, સોજો અને ઈન્ફેક્શન થાય તો અજમાવો આ 5 ઉપચાર, તરત જ મળશે રાહત

ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ આપણા શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે. જેથી આ સમસ્યામાં ડોક્ટર…
Read More...

આયુષ્માન ભારત યોજના હેઠળ ફ્રીમાં મેળવો કોરોનાની સારવાર, તમારું નામ રજિસ્ટર્ડ છે કે નહીં તે ઘેરબેઠાં…

દેશમાં કોરોના વાઇરસ રોગચાળો ફાટી નીકળ્યો છે. કોરોનાની સારવાર પણ ખૂબ ખર્ચાળ છે. તેથી COVID-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને સરકાર તેની સ્પેશિયલ સ્કીમ આયુષ્માન ભારત યોજના હેઠળ હોસ્પિટલોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. આયુષ્માન ભારત યોજના…
Read More...