લૉકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે સુરતમાં વધુ એક રત્નકલાકાર હિંમત હાર્યો, ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઇને થયેલા લૉકડાઉન (Lockdown) બાદ સૌથી વધુ કફોડી હાલતમાં સુરતના રત્નકલાકારો (Diamond Workers) મૂકાયા હતા. જોકે, અનલોક (Unlock) બાદ પણ ઉદ્યોગ શરૂ નહીં થતાં આર્થિક ભીંસ (Financial Crisis) અને પરિવારનું…
Read More...

‘તમારી કૃપાથી 4200 પગારથી વંચિત શિક્ષક’ના લખાણ સાથે DyCMને શિક્ષકોએ લખી ટપાલ

અત્યાર સુધી ફી વધારા અને શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ સરકાર સામે મેદાનમાં હતા. પરંતુ હવે રાજ્યના 65 હજારથી વધું શિક્ષકો પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેદાનમાં આવવાની તૈયારીમાં છે. કારણ કે, શિક્ષકોના ઉચ્ચતમ પગારનું ધોરણ રાજ્ય સરકારે…
Read More...

UGVCLએ અમદાવાદીઓને મનફાવે તેવાં બિલ આપ્યા, લોકડાઉન દરમિયાન 20 હજાર સુધીનાં બિલથી લોકોમાં આક્રોશ

અમદાવાદીઓ એકબાજુ કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. તો બીજી બાજુ લોકડાઉનનાં કારણે ધંધો-રોજગાર ઠપ્પ થતાં તે ફરીથી આર્થિક સધ્ધર થવા માટે મથામણ કરી રહ્યા છે. પણ આ વચ્ચે અમદાવાદમાં વીજ પૂરવઠો પૂરી પાડતી UGVCLનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.…
Read More...

અમદાવાદમાં પત્નીને કોરોનાનાં હોવાની આશંકાએ પતિએ બે બાળકો સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

ઘોર કળિયુગનાં જમાનામાં સંબંધો પણ શર્મસાર થઈ રહ્યા છે. અને તેવામાં પણ કોરોના મહામારીને લઈને પણ સંબંધોમાં તિરાડો પડવા લાગી છે. અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપ…
Read More...

પ્રાણીઓનો આહાર બંધ કરો નહીં તો મહામારી માનવીને મારતી જ રહેશે : UN

પ્રાણીઓમાંથી વાઇરસ માનવીમાં સંક્રમિત થાય એ ખૂબ જ સામાન્ય થઇ ગયું હોવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ વિભાગે સ્વીકાર્યું છે કે કોવિડ ૧૯ રોગ પેદા કરતા સાર્સ કોવ-૨ વાઇરસ ઉદભવ્યો એમાં કોઇ જ આૃર્ય નથી. એક…
Read More...

મૃત્યુ બાદ કારજમાં ભોજન કરાવ્યું તો થશે 1 વર્ષની જેલ, આ રાજ્યનાએ લીધો નિર્ણય

સમાજમાં મરણ પછીની કેટલીક વિધિઓને અનુસરવામાં આવે છે. પરંતુ, કોરોના વાયરસની મહામારીને કારણે રાજસ્થાન સરકારે આ વિધિ પર પ્રતિબંધ મૂકી મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાને લઈને અનેક રાજ્યની સરકારે જે તે…
Read More...

કોરોના મહામારીમાં પોલીસની સાથે ખડેપગે રહેનાર SRPના જવાનો જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર, રૂમમાં…

કોરોનાની મહામારીમાં પોલીસની સાથે ખડેપગે તૈનાત રહેનાર SRPના જવાનો જીવના જોખમે સુરત પોલીસ કમિશનર કચેરીમાં જૂની વાયરલેસ ઓફિસની જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર છે. જવાનો જે જગ્યાએથી પ્રવેશ કરે છે તેનો સ્લેબ ગમે ત્યારે પડી શકે છે. આવી સ્થિતિમાં…
Read More...

અમદાવાદી રિક્ષાવાળાનું અનોખું અભિયાન, ચાઇના માલના બોયકોટનું પ્રોમિસ આપો અને ભાડામાં છૂટ મેળવો

અમદાવાદનો આ રીક્ષાવાળો ભદ્રેશ પટેલ માત્ર અમદાવાદ બતાવે છે એટલું જ નહીં પણ જો તમે ચીનના માલનો બહિષ્કાર કરો છો તો ભાડું પણ ઓછું કરી નાખે છે. હા સાચે જ. અવિનાશ વ્યાસે 'હું અમદાવાદનો રિક્ષાવાળો' ગીત લખીને તેના લક્ષણો વર્ણવ્યા છે તો આજના આ…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 783 કેસ નોંધાયા અને 16 મોત થયા, કુલ કેસ 38 હજારને પાર, મૃત્યુઆંક 2…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...

એસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત, જાણો અને શેર કરો

પેટમાં બળતરા કે એસિડિટી થવાની ફરિયાદ સમાજના મોટાભાગના સ્ત્રી પુરુષોમાં હોય છે. ખોરાકના પાચન માટે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતા એસિડનું પ્રમાણ જ્યારે વધારે નીકળે ત્યારે પેટમાં બળતરા થાય તેને એસિડિટી થઈ કહેવાય. કોઈપણ જાતનો માનસિક તણાવ હોય…
Read More...