કોરોનાના દર્દીનો નેગેટિવ રિપોર્ટ બનાવવાનું કૌભાંડ ખુલ્યું, લાંચ લેતા પકડાયા હોસ્પિટલના કર્મચારી

દુનિયા આખી કોરોના વાયરસના સંકટ સામે લડી રહી છે, આ સંકટ સમયમાં પણ ભ્રષ્ટાચાર પોતાનો રસ્તો કરી જ લે છે. એક તરફ આ મહામારી સામે લડવા લોકો રાત-દિવસ સખત મહેનત કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે થોડા રૂપિયા માટે કોરોના વોરિયર્સની મહેનત…
Read More...

જાવનરો માટે દુનિયાભરમાં કામ કરનારી સંસ્થા PETAની ભારતને ચેતવણી, દેશમાં ચાલી રહેલા વેટ માર્કેટને…

જાવનરો માટે દુનિયાભરમાં કામ કરનારી બિન-સરકારી સંસ્થા પેટા (PETA)એ ભારત સરકાર પાસે માંગ કરી છે કે, દેશમાં ચાલી રહેલા વેટ માર્કેટને કોરોના વાયરસ મહામારીને જોતા તત્કાલ બંધ કરી દેવામાં આવે. સંસ્થાએ આશંકા વ્યક્ત કરી છે કે, જો તેને બંધ નહી…
Read More...

સુરત ટ્રાફિક પોલીસ અનોખી પહેલ: 21 દિવસ સુધી નિયમ તોડતાં લોકોને નહીં કરે દંડ, આ છે ખાસ કારણ

સુરત ટ્રાફિક પોલીસ અનોખી અને નવી પહેલ લઈને આવી છે. કોરોના વાયરસને લઈ આપેલાં લોકડાઉનમાં લોકોને કામ ધંધા અને રોજી રોટી નથી. લોકડાઉનને લઈ લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઈ છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ જે વાહનચાલકો ટ્રાફિકનાં નિયમો તોડતા હતા,…
Read More...

રાજકોટનો હવસખોર બનેવીઃ 15 વર્ષની સાળીને દોઢ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી, બે વખત પ્રેગ્નેન્ટ થતાં…

જયારે વાસનાનો કીડો કોઈ વ્યક્તિ ઉપર ચડે તો પછી તેને કોઈ સબંધની પરવાહ હોતી નથી, અને તે કોઈ પણ રીતે પોતાની વાસના સંતોષવા માટે કઈ પણ કરે છે. આવું જ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બન્યું છે. પોતાના આશરે રહેતી નાની એવી ફૂલ જેવી કળીને એક બનેવીએ દોઢ…
Read More...

કોરોનાથી બચવા વારંવાર સેનેટાઈઝર વાપરવું નુંકશાનકારક બની શકે છે, થઈ શકે છે આવા ગંભીર રોગ, નિષ્ણાતોએ…

દુનિયાભરના લોકો કોરોના વાયરસથી બચવા બેફામ રીતે સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે. વિવિધ દેશોની સરકારો અને WHO દ્વારા પણ કોરોનાથી બચવા હેંડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ સેનેટાઈઝરથી ગંભીર રોગ થવાનો ખતરો હોવાનું એક અહેવાલમાં…
Read More...

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 700થી વધુ કેસ, આજે 735 નવા કેસ નોંધાયા, 17ના મોત સાથે મૃત્યુઆંક 1962

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...

મેથીના દાણાને પાણીમાં ઉકાળીને પીઓ, કાયમ માટે મળશે કબજિયાતની સમસ્યાથી છૂટકારો અને આવશે સારી ઉંઘ

મેથી, જે ભારતના મુખ્ય મસાલાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે, તે લીલા શાકભાજી તરીકે પણ વપરાય છે. શાકભાજીનો વઘાર કરતી વખતે તેના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી કોઈપણ શાકભાજીનો સ્વાદ વધે છે, પરંતુ વિવિધ પ્રકારની વાનગીઓમાં તેનો ઉપયોગ સામાન્ય વાનગીનો…
Read More...

ઘોરકળિયૂગ: મિલકત પચાવી પાડવા દીકરાએ 70 વર્ષની માતાને તલવારથી મારી નાંખવાનો કર્યો પ્રયાસ, માતાએ…

અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગરમાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગા પુત્રએ જ રાત્રે ઊંઘમાં તેની માતાને મારી નાખવાની ખુલ્લી તલવાર સાથે ધમકી આપી અને તેના અન્ય બે ભાઈઓ જે માતાની સાથે રહે છે તેમને પણ ઉપાડી જઈ મારી…
Read More...

ચીનના ભુક્કા બોલાવા રાજકોટના ઉદ્યોગ મેદાને, રમકડાંના ઉત્પાદનમાં ચીનને ટક્કર મારે તેવા નાના અને રીટેલ…

એક તરફ સરહદી વિસ્તારોમાં ચીનને (china) ભારતના (india) જવાનો જવાબ આપી રહ્યા છે, બીજી તરફ રાજકોટના (Rajkot) ઉદ્યોગોંએ (Industry) પણ સ્વદેશી અપનાવી ચીન પર ઔદ્યોગિક સ્ટ્રાઈક (Industrial strike) કરી છે તો હવે રમકડા માં નંબર વન ગણાતા ચીનને પછાડી…
Read More...

મોટા સમાચાર: 25 વર્ષ જૂની સોસાયટીના 75% સભ્યો સમંત હશે તો પણ રિ-ડેવલપમેન્ટને મંજૂરી

રાજ્ય સરકારે અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોમાં ૨૫ વર્ષ જુની સોસાયટીના રિ-ડેવલપમેન્ટને સરળતાથી મંજુરી મળે તે માટે સાત મહિના પહેલાં ગુજરાત ઓનરશીપ ફ્લેટ-૧૯૭૧નો સુધારો મંજૂર કર્યાનું નોટિફિકેશન કર્યું હતુ હવે સાત મહિના બાદ અમદાવાદ…
Read More...