કોરોનાની મહામારીમાં તમે તમારા કર્મચારીઓ છુટા કરો છો, શું આ જ તમારી નૈતિકતા છે? માત્ર નફા માટે બિઝનેસ…

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કોવિડ-19 રોગચાળાને કારણે થતી છટણી અંગે ટાટા જૂથના માર્ગદર્શક રતન ટાટાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોરોના વાયરસના મુશ્કેલ સમયમાં લોકો પ્રત્યે કંપનીઓની જવાબદારી છે. તેમણે યોર સ્ટોરીને આપેલા એક ઇન્ટરવ્યુમાં…
Read More...

માઠા સમાચાર: ખંભાળિયા પાસેના ધરમપુરમાં પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 3 બાળકો સહિત 4ના…

દ્દવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેના ધરમપુરમાં પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાની વિગત અનુસાર આજે સવારે 3 કિશોર ખંભાળિયા નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા. જે…
Read More...

ભવિષ્ય પુરાણ પ્રમાણે નાગપાંચમના દિવસે નવ નાગની પૂજાનું છે વિધાન, આ પૂજાથી સુખ-સમૃદ્ધિ મળે છે

શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ નાગ પાંચમ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ શનિવાર, 25 જુલાઈએ છે. આ દિવસે નાગ દેવતાના પૂજનની પરંપરા છે. ભવિષ્ય પુરાણ સહિત અન્ય પુરાણોમાં પણ તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. નાગ પાંચમ સાથે…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: 24 કલાકમાં 1068 કોરોનાના કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 53,631અને…

ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. 11 લાખથી 12 લાખ કેસ માત્ર 3 દિવસમાં નોધાયા છે. એટલે કે હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ…
Read More...

તાવ જેવી નાની નાની બીમારીઓમાં આ 10 ઘરેલૂ ઈલાજ છે ખૂબ જ લાભકારી, જાણો અને શેર કરો

ઘરમાં કોઈના કોઈ સદસ્યને કંઈકને કંઈક નાની-મોટી સમસ્યાઓ થતી રહે છે. જેના માટે દવાઓ ખાવાની જગ્યાએ કેટલાક ઘરેલૂ ઉપાયો જ કરવા જોઈએ, જેથી દવાઓની આડઅસરથી બચી શકાય. સાથે જ અત્યારે કોરોનાના સમયમાં ઈમ્યૂનિટી વધારવા પર લોકો વધુ ધ્યાન આપી રહ્યાં છે.…
Read More...

તમે હાઈવે પર જતા હોય અને ‘સ્વરૂપવાન – નખરાળી’ યુવતીઓ જોવો તો ચેતજો, અહીંથી ઝડપાઈ 9 યુવતીઓની…

તમે માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હો અને સુંદર વસ્ત્રો પહેરેલી યુવતીઓની ટોળકી મળે તો ચેતી જજો. કારણ કે, હાલ સાબરકાંઠામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠામાં રોડ પર ફરતી નવ યુવતીઓની ટોળકી ઝડપાઈ છે. યુવતીઓની ટોળકીમાં સ્વરૂપવાન અને જાણે…
Read More...

કોરોનાથી મુક્ત થયા બાદ સુરતના આ વ્યાપારી આખી દુનિયા માટે મિશાલ બન્યા, કોરોનાનો જંગ જીતવા આપ્યું…

સુરતમાં રહેતા 63 વર્ષના કાદર શેખ એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા આપી સારવાર કરાવી હતી. તેના પછી રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિએ તેવા લોકો વિશે વાચાર્યુ જે તેનો ખર્ચ ઉઠાવી શક્તા નથી. હોસ્પિટલથી રજા…
Read More...

કોરોનાને હરાવવાની અનોખી પહેલ: મુંબઈ અને પુણેમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ…

મુંબઈના ઘણા વિસ્તારોમાં કોરોના વાઈરસના કેસ રોકવા સ્માર્ટ હેલમેટથી થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્પેશિયલ હેમલેટથી ઓછા સમયમાં વધારે સ્ક્રીનિંગ શક્ય બન્યું છે. તેની મદદથી 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી શકાય છે.…
Read More...

સુરતમાં સિવિલ હોસ્પિટલના મેઈલ નર્સનું કોરોના સારવાર દરમિયાન મોત, નર્સિંગ સ્ટાફે ભારે હૈયે આપી અંતિમ…

કોરોના સંક્રમણનો ભોગ બનેલા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફના બ્રધર(મેઈલ નર્સ)નું અવસાન થયું છે. પ્રાઇવેટ યુનિક હોસ્પિટલમાં તેઓ દાખલ હતાં. કોરોનાની લગભગ 1 મહિનાની સારવાર દરમિયાન તેઓનું કાલે સવારે નિધન થયું છે. 1 મહિના…
Read More...

ઓનલાઈન શિક્ષણ બાબતે રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત, વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી એકેય…

રાજ્યની ખાનગી શાળાઓ શરૂ થાય નહીં ત્યાં સુધી સ્કૂલ સંચાલકો ફી વસૂલી નહીં શકે એવા રાજ્ય સરકારના પરિપત્રના વિરોધમાં ખાનગી શાળા સંચાલકોએ 23 જુલાઈથી ઑનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા કોરોનાની મહામારીને શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ…
Read More...