શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે શરૂ થતું ‘જીવંતિકા વ્રત‘, જાણો તેનું મહત્વ અને વિધિ.

પવિત્ર શ્રવણ માસમાં શિવના પૂજન-અર્ચન-ભક્તિમાં રસબોળ થતાં ભક્તોને સાથે વિવિધ તહેવારોને ઊજવવાનો અગમ્ય આનંદ મળે છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ અને એકાત્મતાનો સમન્વય મહાદેવનાં વ્રતોમાં થાય છે. સાથે સાથે પોતાના પરિવાર માટે ખાસ કરીને…
Read More...

30 સેકન્ડમાં પરિણામ આપે તેવી રેપિડ ટેસ્ટ કિટ બનાવવા ઇઝરાયેલના વૈજ્ઞાનિકો અને અધિકારીઓની ટીમ ભારત…

ભારતમાં કોરોના સંક્રમણની ગતિ લગાતાર વધી રહી છે. ટેસ્ટિંગની કમી પણ એક મોટો પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે ઇઝારાયેલ સામે આવ્યું છે. ભારત અને ઇઝરાયેલની ટીમ રેપિડ ટેસ્ટ કિટ પર કામ કરી રહી છે. આ ટેસ્ટ કિટની મદદથી 30 સેકન્ડમાં રિઝલ્ટ…
Read More...

રાજ્યની ખાનગી સ્કૂલોના ધો.3થી 12ના વિદ્યાર્થીઓને હવે શિક્ષણ વિભાગ ફ્રીમાં ઓનલાઈન ભણાવશે, અંગ્રેજી…

ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની ખાનગી અર્થાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં ભણતા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સેલ્ફ…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર: આજે કોરોનાના 1078 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52 હજારને પાર : મૃત્યુઆંક…

ભારતમાં કોરોનાના કેસ 12 લાખને પાર પહોંચી ગયા છે. 11 લાખથી 12 લાખ કેસ માત્ર 3 દિવસમાં નોધાયા છે. એટલે કે હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા…
Read More...

રાજકોટમાં આર્થિક સંકળામણને કારણે બે વ્યક્તિઓએ ટૂંકાવ્યું જીવન, સ્યૂસાઇડ નોટમાં લખ્યું ‘આર્થિક…

લૉકડાઉનમાં જે રીતે ધંધા રોજગાર બંધ હતા અને હવે જયારે ફરીથી ધંધા શરુ થયા છે ત્યારે હજી પણ અનેક ક્ષેત્રમાં કામકાજ નથી મળી રહ્યું જેને કારણે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે આર્થિક સંકળામણને કારણે અમુક લોકો આપઘાતનો…
Read More...

કોરોનાથી બચવા વધારો ઈમ્યુનિટી: વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને…

ઈમ્યુનિટી એટલે શરીરમાં બીમારીની સામે લડવાની ક્ષમતા. કોરોનાના સમયમાં આ શબ્દ દેશ અને દુનિયામાં સૌથી વધારે ચર્ચામાં રહ્યો છે. તેની પાછળ એક મોટું કારણ છે, કેમ કે, નબળી ઈમ્યુનિટીવાળા લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી રહ્યા છે. તે ઉપરાંત તેમને…
Read More...

લોકડાઉનથી સ્કુલ અને ક્લાસીસ બંધ થતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા શિક્ષકે શરૂ કર્યો…

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આ સમયમાં પૈસાની તંગી ઉભી ન થાય અને આ સમયમાં બે પૈસાની આવક થાય તે માટે રાજકોટની ખાનગી શાળાના પ્રિન્સિપાલે શાકભાજીની લારી શરૂ કરી ધંધો શરૂ કર્યો છે. ખાનગી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા…
Read More...

ઓક્સફોર્ડની વેક્સીના ભારતીય કંપની બનાવી રહી છે 40 કરોડ ડોઝ, અંદાજે 1000 રૂપિયાની કિંમતે વર્ષના અંત…

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ભારતમાં પણ થશે. દેશમાં આ ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓગસ્ટના અંત સુધી 5 હજાર વોલન્ટિયર્સ પર કરશે. કંપનીના સીઈઓ અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, જો ટ્રાયલ સફળ રહેશે તો 2021ના પહેલા…
Read More...

અમેરિકા-યુરોપ બાદ સુરતમાં જોવા મળ્યો બાળકોમાં હ્રદયનું પમ્પીંગ ઘટાડતી MIS-Cની બીમારીનો પ્રથમ કેસ

કોરોના સંક્રમણ હાલ ફેલાઈ રહ્યું છે ત્યારે અમેરિકા અને યુરોપમાં બાળકોમાં દેખાતી ગંભીર MIS-C(મલ્ટી સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન)નો સુરતમાં સામે આવ્યો છે. હ્રદયનું પમ્પીંગ ઘટાડી દેતા ગંભીર લક્ષણો સાથે 10 વર્ષના બાળકમાં MIS-C…
Read More...

કોરોનાથી થતાં મૃત્યુ ઘટાડવા કાકડી, પાલક અને કોબીનું સેવન કરવું, એન્ટિઓક્સિડન્ટ મૃત્યુ દર ઘટાડી શકે…

કોરોના સંક્રમણ બાદ મૃત્યુ દર ઘટાડવો હોય તો ખોરાકમાં કાકડી, પાલક અને કોબીનું પ્રમાણ વધારવું. એક ગ્રામ શાકભાજીની માત્રા પણ મૃત્યુ દર ઘટાડી શકે છે. આ દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ એલાયન્સ અંગેન્સ્ટ ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝના પૂર્વ…
Read More...