ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,403 કેસો નોંધાયા, 117 લોકોના કોરોનાથી…
ગુજરાતમાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે. અને હવે કોરોના કેસોનો આંક 11 હજારથી પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે. આજે ગુજરાતમાં 11403 નવા કેસો નોંધાયા છે. જ્યારે 117 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 4179 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે આજે…
Read More...
Read More...
કોરોનાને પછાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની…
કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 1 ‘મ’થી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશન કરવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે,…
Read More...
Read More...
દરરોજ 5 મિનિટ સુધી 2 થી 3 વખત નાસ લેવાથી કોરોનાની ફેફસાં પર અસર નહીં થાય, જાણો સાચી રીત અને શેર કરો
કોરોના રોગચાળાને કારણે દેશ ત્રિહિમામ કરી રહ્યો છે. રોગચાળાની પ્રકૃતિ એટલી મોટી થઈ ગઈ છે કે સરકારોના તમામ પ્રયત્નો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાને બચાવવા માંગે છે. દરેક પદ્ધતિ અપનાવવા માટે તૈયાર છે. દરરોજ નાસ લઈને ફેફસાં એટલા…
Read More...
Read More...
કોરોનાના ડરથી કોઈ આગળ ના આવતા મહિલા કોન્સ્ટેબલે આપ્યો મૃતકને અગ્નિદાહ
કોરોનાએ ફેલાવેલા ખૌફને કારણે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં કોઈ આગળ ના આવતા એક મહિલા કોન્સ્ટેબલે જાતે જ તેને અગ્નિદાહ આપ્યો હતો. આ ઘટના યુપીના કોસી કલાન પોલીસ સ્ટેશનની છે, જે મથુરામાં આવેલું છે. જેમાં ફરજ બજાવતાં 25 વર્ષીય મહિલા…
Read More...
Read More...
રાજકોટમાં સર્જાયા કરૂણાસભર દ્રશ્યો: પાંચ વર્ષ પછી દીકરો માતાને વૃદ્ધાશ્રમમાંથી લાવ્યો પરત,…
સંજોગો વિપરીત હોય ત્યારે સામાં પુરે તરવા જેવી સ્થિતિ હોય છતાં ધીરજ, ધૈર્ય અને હકારાત્મક અભિગમથી નૈયાને પાર કરી શકાય છે. તેનું સચોટ ઉદાહરણ એટલે રાજકોટના કુંવરબા. જેમના પતિનું અચાનક અવસાન થતાં અન્ય કોઇ આધાર ન હોય કુંવરબા વૃદ્ધાશ્રમનો આશ્રય…
Read More...
Read More...
35 વર્ષની મહિલા સાથે 11 લોકોએ કર્યો ગેગંરેપ, ઘટના બાદ મહિલા 2 દિવસ સુધી બેભાન અવસ્થામાં રહી, 11 માથી…
ઝારખંડના પાકુડથી એક સણસણતા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક 35 વર્ષની મહિલાની સાથે 11 લોકોએ ગેગંરેપ કર્યો. ઘટના બાદ મહિલા 2 દિવસ સુધી બેભાન અવસ્થામાં રહી. મહિલાએ પરિવાર સાથે મુફસ્સિલ પોલીસ સ્ટેશન જઇને તેની સાથે થયેલી હિચકારી ઘટનાની ફરિયાદ…
Read More...
Read More...
નંદુરબાર રેલ્વે સ્ટેશને આવી ‘કોરોના એક્સપ્રેસ’: ટ્રેનના 31 કોચમાં 400 દર્દી સારવાર લેશે; ઓક્સિજન,…
મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન પર કોરોના એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી છે. ટ્રેનના 31 કોચમાં 400થી વધુ કોરોનાગ્રસ્ત દર્દી અને એક બોગીમાં ટોટલ 16-20 પેશન્ટ માટે સ્વચ્છતાગૃહ, ઓક્સિજન,…
Read More...
Read More...
હવે કોરોનાના ગરીબ દર્દી પણ આયુષ્માન અને માં કાર્ડ દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલમાં ફ્રી સારવાર કરાવી શકશે
કોરોનાના વધી રહેલા કેસો મામલે હાઈકોર્ટ સરકારની કામગીરીથી નારાજ છે. આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને 12 એપ્રિલથી સુનાવણી હાથ…
Read More...
Read More...
ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર બિમાર પડતા પત્નીએ પતિની તબિયતની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઓને ઓક્સિજન…
ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર્સની કામગીરી કરતો યુવાન બિમાર પડતાં કોરોના મહામારીમા દર્દીઓને ઓક્સિજન ખૂટે નહી તે માટે પત્નીએ બિમાર પતિનો ધંધો સંભાળી લીધો છે. હોસ્પિટલો તથા મેડિકલને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડીને સેવાનું ઉમદુ ઉદાહરણ સાથે નારી…
Read More...
Read More...
ભાજપના નેતાના પુત્રના લગ્નમાં કોરોનાના નિયમોના લીરેલીરા ઉડ્યાં, 50 ના બદલે 500 લોકો સાથે તાયફો આદરી…
ગુજરાતમાં કોરોના વાયરસની ભયંકર સ્થિતિ છે. રાજ્યની ભાગ્યે જ કોઈ એવી હોસ્પિટલ નથી કે જ્યાં કોઈ પથારી ખાલી હોય. કોરોનાને નાથવા નવા નવા અને આકરા નિયમો બનાવીને પ્રજા પાસેથી આકરો દંડ વસુલવામાં આવે છે. સાથો સાથ કડક સજા પણ કરવામાં આવે છે જોકે આ બધા…
Read More...
Read More...