આખરે નિર્ભયાને ન્યાય: તિહારમાં ચારેય દોષિતોને ફાંસીએ લટકાવ્યા,

નિર્ભયા ગેંગરેપ કેસના તમામ ચારેય દોષિતોને આજે તિહાડ જેલમાં સવારે સાડા 5 વાગ્યે ફાંસી આપી દેવાઇ. આની પહેલાં સુપ્રીમ કોર્ટે વહેલી સવાર સુધી એક દોષિત પવન ગુપ્તાની અરજી પર સુનવણી કરી અને તેની છેલ્લી અરજી પણ નકારી દીધી. દિલ્હીની એક કોર્ટે તમામ ચારેય દોષિતોને 20મી માર્ચ માટે ડેથ વોરંટ રજૂ કર્યું હતું. ઘડિયાળમાં 5.30 વાગ્તા […]

કોરોનાની મહામારીના કારણે લોકો ઘરમાં પૂરાતા પૃથ્વી પર હવા-પાણી સુધર્યા અને પ્રદૂષણ પણ ઘટ્યું

દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. દરેક ઉપાય આ વાયરસ સામે નકામા સાબિત થઈ રહ્યા છે. લોકોએ પોતાને ઘરની અંદર બંધ કરી લીધા છે. ટુરિસ્ટ પ્લેસ, જિમ, મોલ, સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ અને બજારો ખાલીખમ થઈ ગયા છે. દુનિયામાં ભલે ઠેર ઠેર કોરોનાના ભયના કારણે શહેરો વેરાન બન્યા હોય, પરંતુ તેનો સકારાત્મક પ્રભાવ ઇટલીના […]

મોટા સમાચાર: ગુજરાતમાં કોરોનાના બે કેસ પોઝિટિવ, સુરત અને રાજકોટમાં એક એક કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું છે. Two suspected #CoronaVirus cases of Rajkot and Surat are positive. Our teams have already taken necessary steps including quarantine of all the contacts. […]

સુરતમાં સ્પા મસાજ સેન્ટર પર દરોડા પાડતા ગોરખધંધા કરતી 16 થાઈલેન્ડ અને બે ભારતીય યુવતીઓ ઝડપાઈ

સુરતના પીપલોદ ડુમસ રોડ પર સ્પાની આડમાં ગોરખધંધા ચાલે છે તેવી સતત ફરિયાદ પોલોસને મળતી હતી, જેને લઇને એક જ બિલ્ડીંગમાં ચાલતા સ્પામાં હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 16 થાઈલેન્ડની યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતનો ડુમસ રોડ આમ તો […]

જ્યોતિષની વાતને ખોટી પાડીને પોતાના હાથની રેખાઓ જાત મહેનતે બદલીને એક ખેડૂત પુત્ર આ રીતે બન્યો IAS ઓફિસર

નવજીવન વિજય પવારને એક જ્યોતિષ (Astrologer)એ કહ્યું હતું કે તેઓ ક્યારેય આઈએએસ (IAS) નહીં બની શકે. આ વાત તેમને એટલી કઠી કે તેઓએ નક્કી કરી લીધું કે તેઓ પોતાના હાથની રેખાએ જાતે બદલશે. જોકે આ સફર એટલી સરળ નહોતી. આ દરમિયાન તેઓએ ડેન્ગ્યૂથી લઈને ડાયરિયા જેવી બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો. અંતમાં તેઓએ પોતાનું નસીબ […]

ચીનનો દાવો – કોરોનાના દર્દીઓ જાપાનની આ દવાથી ફક્ત 4 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે

કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા દુનિયામાં વધીને 2 લાખથી વધારે થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોના મતે કોરોનાની વેક્સીન બનાવવામાં હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે. બીજી તરફ ચીને (China) દાવો કર્યો છે કે જાપાનની (Japan)એક દવા કોરોનાના દર્દીઓ માટે સારવારમાં ઘણી મદદગાર સાબિત થઈ રહી છે. ગાર્જિયનમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીનના સાયન્સ […]

કોરોના વાયરસને લઇ સુરત ડાયમંડ એસોસિએશને રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને લીધો આ મહત્ત્વનો નિર્ણય

કોરોના વાયરસના કારણે સુરતમાં ટેકસટાઇલ અને હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુરતમાં રફ ડાયમંડનો સ્ટોક ખૂબ ઓછો ત્યારે ડાયમંડ એસોશિયેશન દ્વારા રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને હીરા ઉદ્યોગમાં વેકેશન નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર સુરતના ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્યો, સલાહકાર અને ઉદ્યોગપતિઓની 17 માર્ચના રોજ એક બેઠક મળી હતી. […]

સારા સમાચાર: વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના 80000 દર્દીઓ સાજા થયા, ભારતમાં પણ અત્યાર સુધીમાં 14 દર્દીસાજા થયા

વિશ્વમાં કોરોનાના કેર વચ્ચે તેની રસી બનાવવા 50 કંપનીઓ વ્યસ્ત બની ગઈ છે. એટલું જ નહીં સારા સમાચાર એ છે કે વિશ્વમાં 80 હજાર દર્દીઓ સાજા થઈ ગયા છે. ભારતમાં પણ 14 દર્દી સાજા થયા હોવાના અહેવાલ છે. દરમિયાન કોરોના વાઈરસથી સંક્રમિત 64 વર્ષીય વૃદ્ધનું મંગળવારે મુંબઈમાં મોત થયું હતું. દેશમાં કોરોનાના દર્દીના મોતનો આ […]

વિદેશથી આવેલા લોકો જો ઘરમાં નહીં રહે તો તેમની સામે પોલીસ ફરિયાદ થશે અને જેલમાં પણ મોકલાશે: અમદાવાદ મ્યુ.કમિશનર નેહરા

હોમ ક્વોરન્ટાઈન કરાયેલા વધુ ચાર લોકોને મ્યુનિ. હેલ્થ વિભાગે સોલા સિવિલમાં દાખલ કરી દીધા હતા. બે દિવસમાં આ સંખ્યા 7ની થઈ છે. 14 દિવસ સોલા સિવિલમાં રહ્યા પછી આ તમામ લોકો સામે એફઆઈઆર કરાશે. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, વિદેશમાંથી આવતાં તમામ લોકોને નિયમ મુજબ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. આમ નહીં કરનાર […]

સુરતમાં સેવાભાવી લોકો દ્વારા વરાછામાં મીની બજાર ખાતે ફ્રીમાં માસ્કનું વિતરણ કરાયું

કોરોના વાઈરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે. દવા ન હોવાથી કોરોનાથી બચવા તકેદારી રાખવાનું કહેવાય રહ્યુ છે ત્યારે વરાછાની મીની બજાર ખાતે મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારોને સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને મફતમાં લગગભગ 2 હજાર જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. મફતમાં મળતા માસ્ક લેવા માટે લોકોએ પડાપડી કરી મુકી હતી. સેવાભાવી લોકોએ […]