મોટા સમાચાર: ગુજરાતમાં કોરોનાના બે કેસ પોઝિટિવ, સુરત અને રાજકોટમાં એક એક કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું છે. Two suspected #CoronaVirus cases of Rajkot and…
Read More...

સુરતમાં સ્પા મસાજ સેન્ટર પર દરોડા પાડતા ગોરખધંધા કરતી 16 થાઈલેન્ડ અને બે ભારતીય યુવતીઓ ઝડપાઈ

સુરતના પીપલોદ ડુમસ રોડ પર સ્પાની આડમાં ગોરખધંધા ચાલે છે તેવી સતત ફરિયાદ પોલોસને મળતી હતી, જેને લઇને એક જ બિલ્ડીંગમાં ચાલતા સ્પામાં હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 16 થાઈલેન્ડની યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3…
Read More...

જ્યોતિષની વાતને ખોટી પાડીને પોતાના હાથની રેખાઓ જાત મહેનતે બદલીને એક ખેડૂત પુત્ર આ રીતે બન્યો IAS…

નવજીવન વિજય પવારને એક જ્યોતિષ (Astrologer)એ કહ્યું હતું કે તેઓ ક્યારેય આઈએએસ (IAS) નહીં બની શકે. આ વાત તેમને એટલી કઠી કે તેઓએ નક્કી કરી લીધું કે તેઓ પોતાના હાથની રેખાએ જાતે બદલશે. જોકે આ સફર એટલી સરળ નહોતી. આ દરમિયાન તેઓએ ડેન્ગ્યૂથી લઈને…
Read More...

ચીનનો દાવો – કોરોનાના દર્દીઓ જાપાનની આ દવાથી ફક્ત 4 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે

કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા દુનિયામાં વધીને 2 લાખથી વધારે થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોના મતે કોરોનાની વેક્સીન બનાવવામાં હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે. બીજી તરફ ચીને (China) દાવો કર્યો છે કે જાપાનની (Japan)એક દવા…
Read More...

કોરોના વાયરસને લઇ સુરત ડાયમંડ એસોસિએશને રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને લીધો આ મહત્ત્વનો નિર્ણય

કોરોના વાયરસના કારણે સુરતમાં ટેકસટાઇલ અને હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુરતમાં રફ ડાયમંડનો સ્ટોક ખૂબ ઓછો ત્યારે ડાયમંડ એસોશિયેશન દ્વારા રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને હીરા ઉદ્યોગમાં વેકેશન નહીં આપવાનો નિર્ણય લેવામાં…
Read More...

સારા સમાચાર: વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના 80000 દર્દીઓ સાજા થયા, ભારતમાં પણ અત્યાર સુધીમાં 14…

વિશ્વમાં કોરોનાના કેર વચ્ચે તેની રસી બનાવવા 50 કંપનીઓ વ્યસ્ત બની ગઈ છે. એટલું જ નહીં સારા સમાચાર એ છે કે વિશ્વમાં 80 હજાર દર્દીઓ સાજા થઈ ગયા છે. ભારતમાં પણ 14 દર્દી સાજા થયા હોવાના અહેવાલ છે. દરમિયાન કોરોના વાઈરસથી સંક્રમિત 64 વર્ષીય…
Read More...

વિદેશથી આવેલા લોકો જો ઘરમાં નહીં રહે તો તેમની સામે પોલીસ ફરિયાદ થશે અને જેલમાં પણ મોકલાશે: અમદાવાદ…

હોમ ક્વોરન્ટાઈન કરાયેલા વધુ ચાર લોકોને મ્યુનિ. હેલ્થ વિભાગે સોલા સિવિલમાં દાખલ કરી દીધા હતા. બે દિવસમાં આ સંખ્યા 7ની થઈ છે. 14 દિવસ સોલા સિવિલમાં રહ્યા પછી આ તમામ લોકો સામે એફઆઈઆર કરાશે. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, વિદેશમાંથી…
Read More...

સુરતમાં સેવાભાવી લોકો દ્વારા વરાછામાં મીની બજાર ખાતે ફ્રીમાં માસ્કનું વિતરણ કરાયું

કોરોના વાઈરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે. દવા ન હોવાથી કોરોનાથી બચવા તકેદારી રાખવાનું કહેવાય રહ્યુ છે ત્યારે વરાછાની મીની બજાર ખાતે મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારોને સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને મફતમાં લગગભગ 2…
Read More...

અમેરિકામાં ગુજરાતીઓએ દાખવી દરિયાદિલી: ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે ઘર અને મોટેલના દરવાજા ખોલ્યા

કોરોના વાયરસે દુનિયા આખીમાં કાળો કહેર વર્તાવ્યો છે. ચીનથી ફેલાયેલા આ ખતરનાક વાયરસથી દુનિયાની મહાશક્તિ અમેરિકા પણ બચી શક્યુ નથી. અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આવા આકરા સમયમાં ભારતીય સંસ્કૃતિ ‘અતિથી દેવો ભવ’ના દર્શન હજારો કિલોમીટર…
Read More...

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠાં ટીવી ચેનલ્સના માધ્યમથી અપાશે શિક્ષણ, આ ચેનલ્સ પરથી થશે પ્રસારણ

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને આ વાયરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ હોવાથી શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્યમંત્રી એક અભિનવ પ્રયોગ દ્વારા…
Read More...