કોરોનાને કારણે ઈટલીમાં મરનારા 99 ટકા લોકોમાં એક વાત કોમન નીકળી, જાણો વિગતે
ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોના મોત થયા છે. ઈટલીની નેશનલ હેલ્થ ઓથોરિટીની એક સ્ટડી અનુસાર મરનારાઓમાંથી 99 ટકા લોકોમાં એક વાત સામાન્ય જોવા મળી છે. ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધીમાં 36 હજાર મામલાઓ…
Read More...
Read More...
ઇતિહાસની સૌથી દુ:ખદ તસવીર સામે આવી: ઇટાલીમાં કબ્રસ્તાનમાં જગ્યા ન બચતાં સૈન્યની ટ્રકોમાં શબ બહાર…
ચીન બાદ ઈટાલીમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર વર્તાયો છે. આ જીવલેણ વાયરસનો ભોગ બનનારાઓની સંખ્યા ત્યાં મોટા પ્રમાણમાં છે. ઈટાલીની કેટલીક એવી તસવીરો સામે આવી છે જે જોઈને લોકોના હ્રદય હચમચી ગયા છે. કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના મૃતદેહ લશ્કરના…
Read More...
Read More...
ઇટલીમાં 1 જ દિવસમાં 475ના મોતથી હાહાકાર, ઇટલીમાં પીડિતોનો મૃત્યુદર મોટો પ્રશ્ન? સામે આવ્યા…
ચીનના વુહાન પ્રાંતથી નીકળ્યા બાદ કોરોના વાયરસે દુનિયાના કોઇ ખૂણામાં જો ભયાનક તબાહી મચાવી હોય તો તે ઇટલી છે. લગભગ ત્રણ સપ્તાહથી આ ખતરનાક વાયરસ મોત બનીને ફરી રહ્યું છે અને દિવસે-દિવસે ઇટલીમાં થનાર મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ઇટલીમાં…
Read More...
Read More...
માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સે 751 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી, તેમનું ફાઉન્ડેશન રસી વિકસિત…
માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું છે કે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વભરમાં કોરોનાવાઈસ સામે ટક્કર આપવા કટિબદ્ધ છે. બુધવારે સોશિયલ મીડિયા પર ગેટ્સે વાઈરસનો પ્રતિકાર કરવા માટે 100 મિલિયન ડોલર(751 કરોડ રૂપિયા)ની મદદની જાહેરાત કરી…
Read More...
Read More...
અંબાજી-સોમનાથ સહિત ગુજરાતના તમામ મોટા મંદિરો બંધ, પરીક્ષાઓ મોકૂફ, મહારાષ્ટ્ર જતી એસ.ટી.બસ પણ બંધ…
સમગ્ર વિશ્વ હાલ કોરોનાની ઝપટમાં આવી ગયું છે, ત્યારે ગુજરાતમાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ મોટા મંદિરો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારે અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો 20 માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રાખવાનો…
Read More...
Read More...
એક જ જગ્યા પર બે પુત્રો બાદ પિતાનું પણ અકસ્માતમાં થયું મોત, બે-બે વિધવા પુત્રવધુ પરથી છત્રછાયા…
નવસારીના જલાલપોર નજીકના અબ્રામા ગામે હિટ એન્ડ રનમાં એક વૃધ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. બુધવારની રાત્રે ઈકો કાર ચાલકે વૃધ્ધ મનુદાદાને અડફેટે ચઢાવી લગભગ 50 ફૂટ દૂર સુધી ઘસડી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત મનુદાદાને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ…
Read More...
Read More...
22થી 29 માર્ચ સુધી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની એન્ટ્રી બંધ, બાળકો અને મોટી ઉંમરના લોકોને ઘરમાં…
દેશમાં કોરોનાવાયરસના લીધે 4 મોત થયા બાદ સરકારે એડવાઇઝરી આકરી કરી નાખી છે. પ્રવાસ સાથે જોડાયેલા અમુક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સરકારે ગુરૂવારે નિર્ણય લીધો કે 22 માર્ચથી દેશમાં કોઇ પણ ઇન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઇટને આવવાની મંજૂરી…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 3, વડોદરામાં 2 પોઝિટિવ, 1 સુરત અને એક રાજકોટ
ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ વધીને આજે 5થઈ ગઈ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 2મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.…
Read More...
Read More...
આખરે નિર્ભયાને ન્યાય: તિહારમાં ચારેય દોષિતોને ફાંસીએ લટકાવ્યા,
નિર્ભયા ગેંગરેપ કેસના તમામ ચારેય દોષિતોને આજે તિહાડ જેલમાં સવારે સાડા 5 વાગ્યે ફાંસી આપી દેવાઇ. આની પહેલાં સુપ્રીમ કોર્ટે વહેલી સવાર સુધી એક દોષિત પવન ગુપ્તાની અરજી પર સુનવણી કરી અને તેની છેલ્લી અરજી પણ નકારી દીધી. દિલ્હીની એક કોર્ટે તમામ…
Read More...
Read More...
કોરોનાની મહામારીના કારણે લોકો ઘરમાં પૂરાતા પૃથ્વી પર હવા-પાણી સુધર્યા અને પ્રદૂષણ પણ ઘટ્યું
દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. દરેક ઉપાય આ વાયરસ સામે નકામા સાબિત થઈ રહ્યા છે. લોકોએ પોતાને ઘરની અંદર બંધ કરી લીધા છે. ટુરિસ્ટ પ્લેસ, જિમ, મોલ, સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ અને બજારો ખાલીખમ થઈ ગયા છે. દુનિયામાં ભલે ઠેર ઠેર કોરોનાના ભયના…
Read More...
Read More...
