ભારતીય રેલ્વેની ખાસ અપીલ ‘ટ્રેનમાં ફરી રહ્યા છે કોરોના સંક્રમિત લોકો, અત્યારે કોઈપણ યાત્રા ન કરતાં’
કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં કેર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી પોતાના પગપસેરો કરી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસની ચપેટમાં આવનાર લોકોની સંખ્યા 310 સુધી પહોંચી ગઈ છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે. જેમાંથી ચાર લોકોનાં મોત પણ…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 5 કેસ પોઝિટિવ, કુલ આંકડો 18 પર પહોંચ્યો: નીતિન પટેલ
રાજ્યમાં આજે કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેઆ અંગે જણાવ્યું કે અમદાવાદમાં 7,ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18…
Read More...
Read More...
24 કલાકમાં અમદાવાદમાં વિદેશથી આવેલા લોકો ઘરમાં રહેતા નથી એવી 150 ફરિયાદ મળી
અમદાવાદ શહેરની કેટલીક સોસાયટીના રહીશોએ કોરોના માટેની 104 નંબરની હેલ્પ લાઈન પર તેમની આજુબાજુ વિદેશથી આવેલા લોકો જાહેરમાં ફરતા હોવાની અને તેમના લક્ષણો શંકાસ્પદ હોવાની 150થી વધુ ફરિયાદ મ્યુનિ.ને 24 કલાકમાં મળી હતી.
ગાંધીઆશ્રમ પાસે વિદેશથી…
Read More...
Read More...
કોરોનાના કેસ વધતા આખું રાજસ્થાન 31 માર્ચ સુધી લોકડાઉન, મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી જાહેરાત
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારથી 31 માર્ચ સુધી ટોટલ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જોકે આ દરમિયાન દૈનિક જરૂરિયાત જેમ કે શાકભાજી, દૂધ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. આ પહેલા કેટલાક રાજ્યના થોડા શહેરોમાં લોકડાઉન કર્યું છે પરંતુ…
Read More...
Read More...
રેલવે સ્ટેશન પર પેસેન્જર્સનું આ રીતે થાય છે ચેકિંગ? ફોન પર વાત કરતા કરતા કોરોનાની ‘તપાસ’ કરતા રેલવે…
ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસે અને દિવસે વધી રહ્યા છે. ત્યારે સરકાર પણ કહી રહી છે કે, આ વાયરસ ખતરનાક છે તો કોઈએ લાપરવાહી રાખવી નહીં અને સાવધાન રહેવું. એવામાં એક તપાસ કરતાં માણસનો વીડિયો સામે આવ્યો છે અને લોકોનો પિત્તો ગયો છે. એક અધિકારી…
Read More...
Read More...
જનતા કર્ફયૂથી કોરોના વાયરસને હરાવી શકાય! એક નાનકડી કોશિષ મોટી અસર દેખાડી શકે છે, સમજો આખું ગણિત
પીએમ મોદીએ તાજેતરમાં જ દેશની પ્રજાને અપીલ કરી હતી કે તેઓ આજે એટલે કે 22મી માર્ચના રોજ જનતા કરફ્યૂનું પાલન કરે. સ્વતંત્ર ભારતમાં લગભગ પહેલી વખત આવી સ્થિતિ બની છે. ભલે કેટલાંક લોકોને એમ લાગી રહ્યું છે કે તેમના પર જનતા કરફયૂ થોપવામાં આવી રહ્યો…
Read More...
Read More...
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી
દેશમાં એક તરફ કોરોના વાયરસે ભરડો લીધો છે તો ગુજરાતમાં પણ કોરોનાના 14 કેસ નોંધાયા છે ત્યારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 25-26 માર્ચના રોજ રાજ્યમાં વરસાદ પડે તેવા સંજોગ…
Read More...
Read More...
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 25 માર્ચ સુધી ગુજરાતના 4 મહાનગરો લોકડાઉન
કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવતીકાલથી 25 માર્ચ સુધી ચાર મહાનગરો લૉકડાઉન રહેશે. રાજ્યમાં કોરોનાના 14 પોઝિટીવ કેસ નોંધાતા નિર્ણય લેવાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સંપૂર્ણ પણે બંધ રહેશે. તબીબી સેવાઓ, શાકભાજી…
Read More...
Read More...
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ હળદર વાળું દૂધ, નહીં થાય કોઈપણ વાયરસનું ઇન્ફેક્શન
શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોઇ પણ વાયરસનું સંક્રમણ જલદી થાય છે. કોરાના વાયરસનું સંક્રમણ તે લોકોમાં વધારે જોવા મળી રહ્યું છે જે પહેલાથી કમજોર છે અને ઉંમર વધારે છે. જેને લઇને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેનાથી તમારી ઇમ્યુનીટિ…
Read More...
Read More...
કોથમીરનું પાણી પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ, દરરોજ પીવાથી થશે ઘણા બધા સ્વાસ્થ્ય લાભ, જાણો અને શેર…
આજના સમયમાં ખોરાકમાં ખાસ કરીને એવા ફૂડ્સ સામેલ કરો જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય. ખરેખર એક મજબૂત રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ વાયરસના સંક્રમણથી બચાવી રાખવામાં મદદ કરે છે. તો આજે અમે તમને જણાવીશુ કે કોથમીરથી પણ રોગ પ્રતિકારક…
Read More...
Read More...
