કોરોનાને કારણે ગુજરાતમાં પહેલીવાર ફાયર બ્રિગેડ દ્વારા સેનિટાઈઝર અને અન્ય દવાઓથી ફોગિંગની કાર્યવાહી…

જીવલેણ કોરોના વાયરસના જોખમને જોતા રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના દરેક શક્ય પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે ફાયરની ટીમ દ્ગારા શહેરમાં ફોગિંગ સેનિટાઈઝર અને અન્ય દવાઓથી ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 18 જેટલી ટીમ દ્ગારા આ…
Read More...

કોરોનાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં તમામ વાહન વ્યવહાર પર 31 માર્ચ સુધી પ્રતિબંધ

ગુજરાતમાં કોરોના વાયરસે કહેર મચાવવાનું શરૂ કરતાં જ સરકાર એક બાદ એક આકરાં નિર્ણય લઈ રહી છે. કોરોના વાયરસ સામે લડવા માટે સરકારે ગુજરાતના પાંચ મહાનગરોને લોકડાઉન કરી દીધા છે. તથા કચ્છમાં પણ પોઝિટિવ કેસ સામે આવતાં તેને પણ ક્લોઝડાઉન કરી દેવાયું…
Read More...

200 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોરોના વાઇરસને કારણે વીરપુરના જલારામ મંદિરનું અન્નક્ષેત્ર બંધ રહ્યું

જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે 22 માર્ચે બંધ રહ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન…
Read More...

કોરોના સામે જંગ લડવા માટે આ ભારતીય બિઝનેસમેને 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી

અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યૂ રહ્યો હતો. ત્યારે સાંજે પાંચ વાગે સમગ્ર દેશવાસીઓએ તાળીઓ અને થાળીઓ…
Read More...

જનતા કર્ફયૂમાં ઘરે બેઠાં થાળીઓ વગાડવાની હતી, લોકોએ જશ્ન મનાવતાં હોય એમ અતિરેકમાં રેલી કાઢી

કોરોના વાઈરસ સામેની લડતના ભાગરૂપે વડાપ્રધાને આજે આખો દિવસ જનતા કર્ફ્યુની જાહેરાતની સાથે-સાથે હેલ્થ કર્મીઓ, મીડિયા કર્મીઓ તથા પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રરક્ષકો માટે સાંજે 5 વાગ્યે પોતાના ઘરની બાલ્કની-આંગણામાં થાળી વગાડી તથા તાળી પાડવાની હાકલ…
Read More...

કોરોના સામે રક્ષણ આપે છે તે હેન્ડ સેનિટાઈઝર આ મહિલાએ 50 વર્ષ પહેલાં શોધ્યું હતું, દુનિયાભરના લોકો…

કિલર કોરોના વાયરસના કહેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઇ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો બાદ પણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખના આંકડાને પાર કરી ગયો છે. ભારત સહિત દુનિયાના 188 દેશ હવે આ મહામારીથી ઝઝૂમી રહ્યા છે અને 13000થી…
Read More...

સુરતમાં ત્રણ વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી માતાએ પણ આપઘાત કર્યો

સુરત શહેરમાં આપઘાત (Suicide)નો એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક મહિલાએ પોતાના ત્રણ જ વર્ષના માસૂમ દીકરાને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાખી હતી. જે બાદમાં પોતે પણ આપઘાત (Suicide) કરી લીધો છે. સુરત પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ…
Read More...

દુનિયાના ટોપ 5 સૌથી વધારે સંક્રમિત દેશોમાં રહેલા દક્ષિણ કોરિયાએ દુનિયાને કરી બતાવ્યું, આ રીતે રોકાય…

કોરોનાં વાયરસનાં કારણે દુનિયાનાં ટોપ-5 સૌથી વધારે સંક્રમિત દેશોમાં રહેલા દક્ષિણ કોરિયાએ કોરોના સામે લડાઈનો નવો રસ્તો દેખાડ્યો છે. ગત મહિને 10 દિવસની અંદર કેસમાં ત્રણ ગણો વધારો થયો હતો અને એવું લાગી રહ્યું હતુ કે કોરિયામાં કોરોના ભયંકર તબાહી…
Read More...

ગુજરાતમાં કોરોના વાઈરસથી મૃત્યુનો પહેલો કિસ્સો, સુરતમાં 69 વર્ષીય દર્દીનું મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયું છે. સુરતમાં 69 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આ વૃદ્ધ અઠવાલાઇન્સમાં રહેતા હતા. કોરોના…
Read More...

જામનગરમાં દુબઈથી આવેલા યુવકે પોલીસના નાકમાં કર્યો દમ, ક્વોરન્ટીનથી બચવા બે વખત ભાગ્યો, પોલીસે નોંધી…

ગુજરાતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાછલા 36 કલાકમાં જ કોરોનાના કેસોની સંખ્યા 2થી 14 સુધી પહોંચી ગઈ છે. આ માટે વિદેશથી આવેલા લોકોનું ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં કેટલાક લોકો અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકીને…
Read More...