ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા, 13માંથી 12 વિદેશથી આવેલા ભારતીયો

ગુજરાતમાં કોરોનાના એક પછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતારાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં ત્રણ, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક…
Read More...

કડીમાં આધેડ પ્રેમીની તેનાથી અડધી ઉંમરની પ્રેમિકા યુવતીએ તેના બીજા પ્રેમી સાથે મળીને કાસળ કાઢ્યું,…

મહેસાણાના કડીમાં એક આધેડ પ્રેમીની તેનાથી અડધી ઉંમરની પ્રેમિકા યુવતીએ કાસળ કાઢી દીધું છે. પ્રેમિકાએ તેના બીજા પ્રેમી સાથે મળીને આધેડ પ્રેમીની યોજના બનાવીને હત્યા કરી કેનાલમાં લાશ નાખી દીધી હતી. જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.…
Read More...

ઈટાલીથી સામે આવી કોરોનાની ભયાનક તસવીરો: ડોક્ટરો બન્યા લાચાર, શ્વાસ લેવા વલખા મારી રહ્યા છે દર્દીઓ

કોરોના વાયરસ સામે ઈટાલી કેટલું લાચાર બની ગયું છે તેનો ખ્યાલ આ અહેવાલ પરથી આવે છે. ઈટાલીમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડોક્ટર્સ અને નર્સોનું કહેવું છે કે તેમના પ્રયાસો તેમના દેશવાસીઓને બચાવવા માટે પૂરતા નથી. કોરોના વાયરસનો ઉદભવ ચીનમાં…
Read More...

ઈટાલીમાં કોરોનાનો હાહાકાર; 24 કલાકમાં 627 મોત, સ્પેનમાં 212 લોકોના મોત, વિશ્વમાં મૃત્યુઆંક 11,000…

વિશ્વના ૧૮૨ દેશો શુક્રવાર સાંજ સુધીમાં કોરોનાના ભરડામાં આવી ગયા છે અને ૧૧,૧૯૩ લોકોનો ભોગ લીધો છે. આખા વિશ્વમાં ૨,૬૭,૯૨૦ લોકો કોરોના સંક્રમિત છે, જ્યારે ૯૦,૬૦૩ લોકોને સાજા કરાયા છે. ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 627 મોત થતા કુલ મૃત્યુઆંત 4,000…
Read More...

અમદાવાદમાં થૂંકવા પર હવે રુ. 1000નો દંડ, 31 માર્ચ સુધી પાનના ગલ્લા બંધ રહેશે

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના 6 કન્ફર્મ કેસ નોંધાતા કોર્પોરેશને યુદ્ધના ધોરણે આ વાયરસને ફેલાતો અટકાવવા માટે કામગીરી શરુ કરી છે. કમિશનર વિજય નહેરાએ જાહેરમાં થૂંકનારા પર 1 હજાર રુપિયા દંડ, પાનના ગલ્લા 31મી માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ…
Read More...

કોરોનાને કારણે વેકેશન લંબાશે તો ધો.1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિચારણા

ગુજરાતભરની શાળા કોલેજમાં કોરોનાને કારણે 29 માર્ચ સુધી ફરજીયાત વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો આ વેકેશન લંબાવવામાં આવે તો ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં વધતા જતા કોરોનાના…
Read More...

રાજકોટ માટે રાહતના સમાચાર, કોરોના પોઝિટિવ યુવાનના પરિવારજનોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા

દેશ બાદ હવે ગુજરાત પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયું છે. એક બાદ એક ગુજરાતમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસનાં આઠ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેવામાં રાજ્યમાં કોરોના વાયરસનો પહેલો…
Read More...

રિપોર્ટમાં દાવો ભારતમાં કોરોનાનું વધતુ જોખમ: ભારતની સ્થિતિ ઈટાલીથી એક મહિનો અને અમેરિકાથી માત્ર 15…

હજારો લોકોના જીવ લેનાર કોરોના વાઈરસનો પ્રકોપથી ધરતી ઠપ થવા લાગે તેવી શક્યતા છે. એક પછી એક દેશોમાં લોકોની સંપૂર્ણ ગતિવિધિઓ બંધ કરવામાં આવી રહી છે. ઘટતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે સરકારે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં અત્યારે કોરોના વાઈરસ એટલી…
Read More...

ગુજરાતમાં કોરોનાનો આઠમો કેસ પોઝિટિવ, શ્રીલંકાથી પરત આવેલા વડોદરાના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો વડોદરામાં ત્રીજો કેસ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે,…
Read More...

શરદી, ઉધરસ, કફ દૂર કરવા માટે ઘરે જ બનાવો ઉકાળો અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

પહેલાના સમયથી આયુર્વેદ તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે ઉપયોગીમાં માનવામાં આવે છે હાલ કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં હાહાકાર છે. ત્યારે તમે શરદી, ઉધરસ…
Read More...