લૉકડાઉનમાં સરપંચની માનવસેવાની સુવાસ: ગામનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન ઉંઘે તે માટે સરપંચે ઘરેણા ગીરવે મૂકી ગામના ગરીબોને સહાય કરી
કોરોના વાયરસની સંક્રમણની ચેઇન તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ઘણા લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો જે જગ્યા પર છે તેમને ત્યાં જ રહેવાનું સુચના આપવામાં આવતા રોજનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રળતા ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા […]