તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ લોકોએ તમામ હદ પાર કરી, નર્સોની સામે જ ઉતાર્યા કપડાં

એકબાજુ ડૉકટર અને નર્સની સાથે તમામ હેલ્થ વર્કર્સ કોરોના દર્દીઓ જીવ બચાવી રહ્યા છે. બીજીબાજુ તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ ખરાબ એકદમ નીચલી કક્ષા પર ઉતરી આવ્યા છે. ગાઝિયાબાદના એમએમજીમાં દાખલ જમાતી સતત હોસ્પિલ સ્ટાફની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આટલું જ નહીં આ લોકો નર્સોની સામે જ કપડાં બદલવા માટે કપડા ખોલી દે છે. હવેજિલ્લા […]

મુંબઈમાં ત્રણ દિવસના નવજાત બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા મા-બાપ પર આભ તૂટી પડ્યું.

ત્રણ દિવસનો એક બાળક દેશનો સૌથી નાની ઉંમરનો કોરોના પેશન્ટ બન્યો છે. મુંબઈની આ ઘટનામાં બાળકના પિતાએ આક્ષેપ કર્યો છે કે બાળક અને તેની માતાને કોરોનાના દર્દીએ ખાલી કરેલા રુમમાં રાખવામાં આવતા તેમને ચેપ લાગ્યો છે. આ નર્સિંગ હોમની રિસેપ્શનિસ્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હોવાની આશંકા છે. ટાઈમ્સ ઓફ […]

અમેરિકમાં બાયોટેક કંપની ધરાવતા ડોક્ટરે કરી કોરોના અંગે ખૂબ મોટી જાહેરાત, જો બધું બરાબર રહ્યું તો કોરાનાના કહેરમાંથી છૂટકારો મળી જશે

નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટ્રી ‘પેન્ડામિક’થી ચર્ચામાં આવેલા અમેરિકી સાયન્ટિસ્ટનું કહેવું છે કે તેમની ટીમે કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યો છે. ડૉ. જૈકબ ગ્લાનવિલેએ જણાવ્યું છે કે સાર્સ પેદા કરનારા વાયરસની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલ અનેક એન્ટીબૉડીઝનાં ઉપયોગથી તેમણે આ સફળતા મેળવી છે. અમેરિકન ન્યુઝ પોર્ટલ ન્યુયોર્ક પોર્ટના અહેવાલ પ્રમાણે પ્રમાણે સાન ફ્રાન્સિસ્કોમાં રહેનારા ફિઝિશિયન અને ડિસ્ટ્રીબ્યૂટેડ બાયો […]

કોરોના કહેર વચ્ચે અમદાવાદના વૃદ્ધાશ્રમની પરિવારજનોને વિનંતી, થોડા દિવસ તમારા વડીલોને સાચવી લો, પછી તો અમે આખી જિંદગી સાચવીશું જ

વિશ્વભરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ગુજરાતમાં પણ 87 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને 7 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોનાનો ચેપ ફેલાય નહીં એ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સફાઈકામ કરતો સ્ટાફ પણ જેતે સંસ્થાએ જઇ શકતો નથી. અમદાવાદના નારણપુરમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં પણ સફાઈ સ્ટાફ આવતો […]

રાજકોટમાં 93 વર્ષના માજીએ કોરોના સામેની લડાઇમાં પોતાની બચતમાંથી 1,00,101 રૂપિયાનું આપ્યું દાન

કોરોના મહામારીનો મુકાબલો કરતી રાજ્ય સરકારને આર્થિક ટેકો દેવા રાજ્યભરમાંથી દાનની સરવાણીઓ વહી રહી છે. આ સરવાણીમાં રાજકોટના 93 વર્ષના સામાજિક કાર્યકર જ્યોત્સનાબેન જયંતિલાલ મોદીએ પણ સ્વબચતમાંથી રૂ. 1,00,101 નો ફાળો આપ્યો છે. તેમના આ ઉમદા કાર્યથી સમાજમાં દાનની જ્યોત જાગી છે. બાલાશ્રમના કારોબારી સમિતિના અધ્યક્ષ અને શાળા પ્રાથમિક બોર્ડમાં વાઈસ ચેરમેન પદે રહી ચૂક્યા […]

સલામ છે આ 2 મહિલા ડૉક્ટરોને, પથ્થરબાજો દ્વારા હુમલો થયો છતા પણ નીડર થઈને ફરજ નીભાવવા પાછી ફરી બંને મહિલા ડૉક્ટરો

મુશ્કેલીઓથી ગભરાઇને રણમેદાન છોડી દેનારાઓને દુનિયા કાયર સમજે છે. મુશ્કેલીમાંથી પસાર થઈ ચુક્યા હો અને ખબર હોય કે ફરી આવુ થઈ શકે છે તેમ છતા પાછા એ જ રણમેદાનમાં આવીને લડવાનું કામ વીરલાઓ કરતા હોય છે. ઇન્દોરની બે મહિલા ડૉક્ટરોએ એ હિંમત બતાવી છે જેનાથી કોઈપણ પાઠ લઇ શકે છે. ચોવીસ કલાક પણ તો નથી […]

સુરતમાં ત્રીજા પોઝિટિવ દર્દીએ સાજા થતા કહ્યું, 60 સેકન્ડમાં લાગ્યો હતો ચેપ, હું જીતી ગયો કોરોના હારી ગયો

કોરોનાના કારણે મોતને ભેટનાર વૃદ્ધના 1 મિનિટના સંપર્કમાં આવેલા ડાયમંડ વર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સારવાર આપી સાજો કરી રજા આપવામાં આવી હતી. ડાયમંડ વર્કરે જણાવ્યું હતું કે, સરકાર અને નિયમોને ફોલો કરો. સિવિલ હોસ્પિટલના તબીબોની સારવારથી હું સ્વસ્થ થયો છું. હું જીતી ગયો અને કોરોના હારી ગયો. […]

ચલણી નોટોથી નાક લૂછીને બોલ્યો- કોરોના બીમારી નથી, અલ્લાહનો શ્રાપ છે, પોલીસે કરી ધરપકડ

કોરોના વાયરસ જીવલેણ છે. વારંવાર લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. દેશભરના લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. આ દરમિયાન સોશયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક શખસ પાંચસોની નોટોથી નાક લૂછી રહ્યો છે. વ્યક્તિનું કહેવું છે કે, કોરોના વાયરસ અલ્લાહનો અજાબ (શ્રાપ) છે. આ શખસની વિરુદ્ધ કાર્યવાહી કરતા પોલીસે તેને કસ્ટડીમાં […]

ઈન્દોરમાં તપાસ કરવા ગયેલા ડોક્ટર્સ પર કરાયો પથ્થરમારો, પોલીસે ઘટના વિરુદ્ધ નોંધ્યો કેસ

ઈન્દોરના ટાટપટ્ટી બાખલમાં બુધવારે કોરોના સંક્રમિતોની તપાસ કરવા પહોંચેલી સ્વાસ્થ વિભાગની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. સ્વાસ્થ્ય કર્મચારીઓ જેમ તેમ કરીને જીવ બચાવીને ભાગ્યા હતા. ઉપદ્રવીઓએ બેરિકેડ્સ પણ તોડી દીધા હતા. પોલીસે તેના વિરુદ્ધ શાસકીય કાર્યમાં અડચણ ઊભી કરવાનો કેસ નોંધી લીધો છે. જેના જવાબમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું કે, […]

અમેરિકામાં રહેતાં ભાયલીના છીતુ પટેલનું કોરોનાથી મોત, સમાજમાં શોકની લાગણી ફેલાઈ

કોરોના વાઈરસે વિશ્વભરમાં ભરડો લીધો છે.ત્યારે વાઈરસની સૌથી વધુ અસર ઈટલી બાદ હવે અમેરિકામાં પહોચી છે. અમેરિકામાં રહેતા ભારતીય સમાજના ઘણા લોકો કોરોના વાઈરસની ઝપેટમાં પણ આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ભાયલીના મુળ વતની અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોનાના પગલે અવસાન થતા ગામના લોકો શોકગ્રસ્ત બન્યા છે. 31મી માર્ચે […]