રાજકોટમાં લોકોની વહારે આવ્યું ખોડલધામ અને સદજ્યોતા ટ્રસ્ટ: એક Message કરો અને તમારા ઘરે પહોંચશે અનાજની કીટ
રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ધંધા-રોજગાર છે જેના કારણે લોકોને બે ટંક ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. ત્યારે આપણા સમાજમાં એવા અસંખ્ય લોકો છે કે જેવો રોજબરોજનું કમાઈ રોજબરોજનું ખાય છે. ત્યારે આવા તમામ લોકોની વહારે આવ્યું છે, પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ તેમજ સદજ્યોતા […]