સુરત માટે ચિંતાજનક સમાચાર, શાકભાજી વેચનારી બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ
અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં શાકભાજી વેચતી બે મહિલાઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બે મહિલાઓમાં વરાછાના એલ.એચ રોડ ખાતેના દીનદયાળ નગર ઝૂપડપટ્ટીમાં રહેતા આશાબેન…
Read More...
Read More...
લોકડાઉનમાં પોલીસે ધરાર વાહનને ચોકીથી આગળ ન જવા દેતા બીમાર પિતાને સમયસર હોસ્પિટલ પહોંચાડવા ઉચકીને રોડ…
દેશમાં લોકડાઉનની સ્થિતિઓ વચ્ચે બુધવારે કેરળથી એક ખૂબ જ ભાવુક કરનારો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. પોતાના 65 વર્ષના પિતાને બીમાર જોઈને એક દીકરો તેમને હોસ્પિટલ લઈ જવા રસ્તા પર દોડતા દેખાયો. કહેવાઈ રહ્યું છે કે પોલીસે આ વ્યક્તિના ઘરથી…
Read More...
Read More...
દેશની 6 ફાર્મા કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરવા પર પૂરજોરથી કામ કરી રહી છે અને ઓછામાં ઓછી 3 રસી માનવ…
કોરોના સામેની લડાઈમાં ભારતીય ફાર્મા કંપનીઓ મહત્વપૂર્ણ રોલ નિભાવી રહી છે. આપણા દેશની 6 ફાર્મા કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરવા પર પૂરજોરથી કામ કરી રહી છે. આ કંપનીઓ લગભગ 70 પ્રકારની રસીઓનું પરીક્ષણ કરી રહી છે અને ઓછામાં ઓછી 3 રસી માનવ પરીક્ષણના…
Read More...
Read More...
WHOના માપદંડ પ્રમાણે N99 માસ્કનું કાપડ બનાવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય, ગુજરાત સરકારના સહયોગથી…
કોરોનાના કહેરને પગલે N95 માસ્કથી તો સૌ કોઈપરિચિત છે. કોરોના સંક્રમણને કારણે તેની માંગ પણ વધી છે. N95 માસ્કની ફિલ્ટરેશન કેપેસિટિ (ગાળણ ક્ષમતા) 95% હોય છે. 0.3 માઇક્રોનથી મોટા તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N95 માસ્ક 95%ની ક્ષમતા સાથે ફિલ્ટર…
Read More...
Read More...
અમદાવાદની ચોંકાવનારી ઘટના, પરિવારના 11 સભ્યોને થયો કોરોના પરંતુ ત્રણ બાળકો આબાદ બચી ગયા. જોકે, હવે…
માંડ એક વર્ષના ઝાઈદને માતા કુલસુમને વળગીને રમતો જોઈ પહેલી ક્ષણે તો કોઈને પણ નવાઈ ના લાગે. જોકે, જ્યારે કોઈને એ ખબર પડે કે કુલસુમને કોરોનાનો ચેપ લાગ્યો છે, જ્યારે ઝાઈદ તેનાથી બચી ગયો છે. પોતાની માતાની આટલી નજીક રહેવાથી તેને પણ આ વાયરસનો ચેપ…
Read More...
Read More...
લોકડાઉન વચ્ચે સુરતમાં હત્યાની ચોથી ઘટના: ભરબપોરે ૮ થી ૧૦ લોકો તલવાર લઈ તૂટી પડ્યા, માથાભારે અલતાફને…
ભાઠેના વાડીવાલા દરગાહ પાસે જુની અદાવતના ચાલતા ઝઘડામાં ભરબપોરે ૮ થી ૧૦ ઇસમોએ અલતાફ નામના એક ઇસમની જાહેરમાં હત્યા કરી નાંખવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
શહેરમાં જયારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને દિવસેને દિવસે કોરોના…
Read More...
Read More...
મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ગરીબો માટે જાતે સિલાઇ મશીન ચાલવીને બનાવી રહ્યા છે માસ્ક, 16000 લોકોને…
કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં દેશમાં 13000થી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે જ્યારે ભારતમાં 420 લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે. ત્યાં જ સમગ્ર દુનિયાની વાત કરીએ તો વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધી 20…
Read More...
Read More...
પડધરી પોલીસ સ્ટેશનના ASIની માનવ સેવાને લોકો કરી રહ્યા છે સલામ, અસ્થિર મગજના યુવકને ઘરેથી ટિફિન લાવી…
કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં ગરીબ પરિવાર અને ફૂટપાથ પર રહેતા લોકોને બે ટંક ભોજનના ફાંફા પડી રહ્યા છે. ત્યારે પોલીસ સહિત સામાજિક સંસ્થાઓ આવા લોકોને ભોજન પૂરું પાડી રહી છે. પરંતુ પડધરી પોલીસ સ્ટેશનના ASI માત્ર લોકડાઉન માટે નહીં પરંતુ…
Read More...
Read More...
પરેશ ધાનાણીનો અનોખો સેવાયજ્ઞ: 26,000 ભૂખ્યા લોકોને પૂરું પાડે છે ભોજન, કૂતરાઓ માટે પણ બનાવ્યા ચોખ્ખા…
છેલ્લા 22 દિવસથી 2,000 લોકોના ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી આજે 26 હજાર લોકોને ભૂખ્યાને ભોજન પૂરું પાડતા અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે 300 કિલોના શુદ્ધ ઘીના લાડુ બનાવી પોતાની ટીમ સાથે શહેરના કૂતરાઓને લાડુ ખવડાવી એક નવી…
Read More...
Read More...
વલસાડ કલેક્ટરના માતાનું અવસાન થતા અંતિમવિધિ પૂર્ણ કરી 24 કલાકમાં ફરજ પર હાજર થયા, દીલથી સલામ છે!
ભારતની કોરોના વાયરસ સામેની લડાઈમાં ફ્રંટલાઈન વૉરિયર્સ અંગત દુઃખ ભૂલીને કેવી રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેનું ઉદાહરણ વલસાડના જિલ્લા કલેક્ટર સી. આર. ખરસાણે પૂરું પાડ્યું છે. સી. આર. ખરસાણના 86 વર્ષીય માતા રેવાબેનનું 14 એપ્રિલે નિધન થયું.…
Read More...
Read More...