પરેશ ધાનાણીનો અનોખો સેવાયજ્ઞ: 26,000 ભૂખ્યા લોકોને પૂરું પાડે છે ભોજન, કૂતરાઓ માટે પણ બનાવ્યા ચોખ્ખા ઘીના લાડુ
છેલ્લા 22 દિવસથી 2,000 લોકોના ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી આજે 26 હજાર લોકોને ભૂખ્યાને ભોજન પૂરું પાડતા અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે 300 કિલોના શુદ્ધ ઘીના લાડુ બનાવી પોતાની ટીમ સાથે શહેરના કૂતરાઓને લાડુ ખવડાવી એક નવી પહેલ કરી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં […]