પરેશ ધાનાણીનો અનોખો સેવાયજ્ઞ: 26,000 ભૂખ્યા લોકોને પૂરું પાડે છે ભોજન, કૂતરાઓ માટે પણ બનાવ્યા ચોખ્ખા ઘીના લાડુ

છેલ્લા 22 દિવસથી 2,000 લોકોના ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી આજે 26 હજાર લોકોને ભૂખ્યાને ભોજન પૂરું પાડતા અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે 300 કિલોના શુદ્ધ ઘીના લાડુ બનાવી પોતાની ટીમ સાથે શહેરના કૂતરાઓને લાડુ ખવડાવી એક નવી પહેલ કરી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં […]

વલસાડ કલેક્ટરના માતાનું અવસાન થતા અંતિમવિધિ પૂર્ણ કરી 24 કલાકમાં ફરજ પર હાજર થયા, દીલથી સલામ છે!

ભારતની કોરોના વાયરસ સામેની લડાઈમાં ફ્રંટલાઈન વૉરિયર્સ અંગત દુઃખ ભૂલીને કેવી રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેનું ઉદાહરણ વલસાડના જિલ્લા કલેક્ટર સી. આર. ખરસાણે પૂરું પાડ્યું છે. સી. આર. ખરસાણના 86 વર્ષીય માતા રેવાબેનનું 14 એપ્રિલે નિધન થયું. રેવાબેન બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં રહેતા હતા. માતાના નિધનના સમાચાર મળતાં જ કલેક્ટર ખરસાણ […]

ગુજરાતમાં કોરોનાના વધુ 92 કેસ સાથે આંકડો 1032 પર પહોંચ્યો, અમદાવાદમાં 45 અને સુરતમાં 14 કેસ વધ્યાઃ જયંતિ રવિ

કોરોનાનો ભરડો દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યો છે. એમાં. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર તો કોરોનાએ માઝા મૂકી છે. આજે આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાની આંકડકિય માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 92 કેસ નોંધાયા છે.2 લોકોના મોત થઈ ચુક્યા છે. 1032 પોઝિટિવ કેસ, 74 લોકો સાજા થયા છે. હવે […]

ભાવનગરના 92 વર્ષના વૃદ્ધે કોરોનાને હરાવ્યો! કોવિડ-19 સામે જંગ જીતનારા રાજ્યના સૌથી વયસ્ક બન્યા

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીઓનો સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી જેમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવી ઘટના જોવા મળી હતી. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા એક 92 વર્ષીય વૃદ્ધ ઉપસ્થિત સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા […]

રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ ઔષધિ છે સર્વોત્તમ, શરદી-ઉધરસ અને તાવથી મળશે રાહત, જાણો અને શેર કરો

બદલાતી ઋત વચ્ચે વાયરલ સંક્રમણનો ડર રહે છે. બેક્ટેરિયા અને વાયરસથી થતા સંક્રમણથી લડવા માટે જરૂરી હોય છે કે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય રહે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે તમામ પ્રકારના ઉપાય કરીએ છીએ પરંતુ આયુર્વેદમાં તેના માટે એકથી વધીને એક ઉપાય છે અને આ ઉપાયમાંથી એક છે ઔષધીય ગુણોથી ભરેલું ગિલોય. […]

લૉકડાઉનમાં બ્રિજ નીચે કીડી-મંકોડાની જેમ જ્યાં ત્યાં પડેલા મજૂરોને જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સનું દ્રવી ઉઠ્યું હૃદય

આ તસવીરો દિલ્હીની છે, જેને પત્રકાર અરવિંદ ગુનાસેકરે ટ્વિટર પર શૅર કરી હતી. તેમણે લખ્યું કે,’પ્રવાસી અને રોજમદાર કામદારોની હાલત! સેંકડો કારીગરો યમુના કિનારે એક પુલની નીચે રહેવા માટે મજબૂર છે. આશરે એક અઠવાડિયાથી દયનીય હાલતમાં દિવસો પસાર કરી રહ્યા છે. પાસેના ગુરુદ્વારામાંથી એક રોટલી મળી જાય છે.’ તેમણે તસવીરો સાથે સીએમ અરવિંદ કેજરીવાલ અને […]

શું ACમાં રહેવાથી કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધે છે ? ડૉક્ટરે જણાવી હકીકત જાણો અને શેર કરો

દેશમાં સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 12 હજારને પાર થયો છે જ્યારે 377 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા ઘરમાં રહેવા ઉપરાંત પણ લોકો ઘણા ઉપાયો અજમાવી રહ્યા છે. કોરોનાના સંકટ વચ્ચે લોકોના […]

અમેરિકામાં કોરોનાનું તાંડવ: 40 વર્ષથી સ્થાયી થયેલા મૂળ વડોદરાના પિતા-પુત્રનું કોરોના વાયરસથી મોત

વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. યુરોપ અને અમેરિકામાં તો કોરોનાએ તાંડવ મચાવ્યું છે. ઈટાલી બાદ હવે અમેરિકાની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે, દરરોજ 2000થી વધુ લોકો મોતને ભેટી રહ્યાં છે. ત્યારે અમેરિકામાં 40 વર્ષથી સ્થાયી થયેલા વડોદરાના બે NRIના પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ વડોદરાના સાવલીના […]

ગુજરાતના આ પોલીસ જવાને જન્મેલા બાળકનું મોઢું પણ નથી જોયું, છતાં મહિનાથી ખડેપગે બજાવે છે ફરજ, દીલથી સલામ છે!

કોરોના એવી મહામારી છે જે લોકોની ખરી ખરી ટેસ્ટ લઈ રહી છે. એક તરફ લોકો ઘરે રહેવામાં પણ આડોળાઈ કરે છે તો એક તરફ પોલીસના જવાનો ખડેરગે જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટરોને પણ સેકન્ડે સેકન્ડે જીવનો ખતરો છે. ત્યારે એક એવો પોલીસ જવાન કે તેણે તેના પુત્રના જન્મના એક મહિનો થયો છતાં […]

ગણદેવીમાં સામે આવ્યો અજીબોગરીબ કિસ્સોઃ રખડતી ગાયે બે મોઢાંવાળા વાછરડાને આપ્યો જન્મ, પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે પલભરમાં મોત નીપજ્યું

ગણદેવી કેનિંગ ફેક્ટરી સામે મંગળવારે સવારે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. રખડતી ગાયે બે મોઢા, ચાર કાન, ચાર આંખ અને ચાર પગ ધરાવતા દુર્લભ વાછરડાને જન્મ આપ્યો હતો. જો કે ખરાબ સ્વાસ્થ્યને કારણે નવજાત વાછરડાનું પલભરમાં મોત નીપજ્યું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો ગણદેવી ભવાની […]