ગુજરાતમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 675 કેસ નોંધાયા અને 21 લોકોના મોત થયા, કુલ કેસ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 675 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 33,318‬ પહોંચ્યો છે. આરોગ્ય વિભાગની […]

આ ગુણકારી જ્યૂસ શરીરની 10 પ્રકારની તકલીફોને કરી દેશે ખતમ, સાથે જ અનેક રોગોથી બચાવશે

કોરોના વાયરસના કહેર બાદ લોકો પોતાના હેલ્થ પ્રત્યે વધુ સભાન બન્યા છે. રોજિંદા જીવનમાં કેટલીક હેલ્ધી વસ્તુઓનું સેવન કરીને રોગો અને ઈન્ફેક્શન સામે રક્ષણ મેળવી શકાય છે. જેથી કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવી જરૂરી છે. એવી જ એક બેસ્ટ અને ગુણકારી વસ્તુ છે પાલક. પાલકના એટલા બધાં ફાયદા છે કે, તમે જાણતા નહીં હોવ. પાલકને કોઈને […]

મંત્રીની પૌત્રી માટે હેલિકોપ્ટર અને પૂર્વ જવાનની દીકરીને સારવાર પણ નહીં, આવું કેમ?

હિમાચલ પ્રદેશના જળશક્તિ મંત્રી મહેન્દ્ર સિંહ ઠાકુરની ઈજાગ્રસ્ત પૌત્રીને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવાના મામલામાં રાજકરણ ગરમાયું છે. મામલાને લઇ સોશિયલ મીડિયા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે કોંગ્રેસે પણ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. હરીમપુરમાં ગયા અઠવાડિયે એક પૂર્વ જવાનની ઈજાગ્રસ્ત દીકરીને 5 કલાક સુધી સારવાર મળી નહોતી. આ દરમિયાન બાળકી સ્ટ્રેચર પર જ પડી રહી […]

ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ભારતીય વેપારીએ ચીન સાથેનો 10 વર્ષ જૂનો કરાર તોડી બનાવી ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપતા ભારતીય વેપારી ચાઇના સાથેનો પોતાના વેપાર બંધ કરી રહ્યા છે. અલીગઢની કોડિયા લોક-હાઇવેયર કપંનીએ ચાઇના સાથેનો 10 વર્ષ જૂનો કરાર તોડતા ભારતીય ઉત્પાદ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા પણ શહેરના વેપારીઓએ ચાઇના સાથેનો વેપાર બંધ કરી દીધો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

સુરતમાં હાહાકાર: હવે કાપડ માર્કેટમાં પણ Corona કેસ વધતા વેપારીઓ ચિંતિત, ડાયમંડ ઉદ્યોગ પણ આટલા દિવસ માટે બંધ

અનલોક-1 શરૂ થતાની સાથે સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને તંત્રની ચિંતા વધી છે. સાથે-સાથે ડાયમંડ બાદ હવે વારો છે કાપડ ઉધોગનો, કારણ કે હવે કાપડ માર્કેટમાં પણ કેસ વધી રહ્યા છે. કાપડ માર્કેટમાં પણ કોરોના પ્રસરતા, આગામી દિવસમાં ડાયમંડ ઉદ્યોગની જેમ આ ઉધોગ પણ બંધ કરવામાં આવે તો કરોડો રૂપિયાના નુકસાનની પણ બીક […]

લગ્નના બે દિવસ પછી જ વરરાજાનું થયું મોત, લગ્નમાં આવેલા 95 લોકોનો કોરોના રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ

બિહારની રાજધાની પટનાના એક ગામમાં લગ્ન સમારોહમાં સામેલ થયેલા 95 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. લગ્નના બે દિવસ બાદ 30 વર્ષીય વરરાજાનું પણ મોત થયું હતું. મરનાર યુવક અનિલ ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિઅર હતો. જોકે તેના અંતિમ સંસ્કાર પહેલા તેની કોરોના ટેસ્ટ કરવામા આવી ન હતી. તેની અંદર કોરોનાના લક્ષણો દેખાયા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

એકબાજુ ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર, તો બીજી તરફ ગુજરાત સરકાર જ શિક્ષણ માટે આપી રહી છે ચીની ટેબલેટ!

છોટાઉદેપુરના નસવાડીના બી.આર.સી ભવને 260 ચાઇનીઝ ટેબ્લેટનું વિતરણ કર્યું છે. એક તરફ સરકાર ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું કહે છે તો બીજી તરફ સરકાર જ ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ કરવા લોકોમાં વહેંચણી કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગે શાળઓના શિક્ષકોને શૈક્ષણિક કાર્ય માટે આ ટેબ્લેટ આપ્યાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

ભારતમાં પહેલી કોરોનાની વેક્સીન તૈયાર: કોવેક્સીનને ડ્રગ કંટ્રોલરે મંજૂરી આપી, હૈદરાબાદની કંપની ભારત બાયોટેક હ્યુમન ટ્રાયલ શરૂ કરવા માટે તૈયાર

દેશમાં કોરોનાની પહેલી વેક્સીન ‘કોવેક્સીન’ને હૈદરબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક તૈયાર કરી છે. તેને ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)અને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ સાથે મળીને બનાવી છે. ‘કોવેક્સીન’નું ટ્રાયલ માણસો પર કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તરફથી પરવાનગી મળી મળી ગઈ છે. પ્રી-ક્લિનિકલ ટ્રાયલ સફળ થયા બાદ વેક્સીનને મંજૂરી મળી છે. […]

ગોંડલના આ ગામે ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાગી લાઇન

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આજે આંખને ઠારે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા 35 બાળકોના વાલીઓએ ચીલો ચાતરીને તેમના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં બેસાડવા માટે રીતસરની લાઈન લગાવી હતી અને રાજ્ય સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ સાર્થક કર્યો હતો.વર્ષ 1920માં ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીના હસ્તે સ્થપાયેલી ગોંડલ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 620 કેસ નોંધાયા અને 20 લોકોના મોત થયા, સૌપ્રથમ વખત એક દિવસના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા

ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો 600થી પણ વધારે નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે અનલોક 2ની પણ જાહેરાત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 620 કેસો નોંધાયા હતા. જ્યારે 20 દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોના […]