સુરતમાં સિવિલ હોસ્પિટલના મેઈલ નર્સનું કોરોના સારવાર દરમિયાન મોત, નર્સિંગ સ્ટાફે ભારે હૈયે આપી અંતિમ વિદાય

કોરોના સંક્રમણનો ભોગ બનેલા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફના બ્રધર(મેઈલ નર્સ)નું અવસાન થયું છે. પ્રાઇવેટ યુનિક હોસ્પિટલમાં તેઓ દાખલ હતાં. કોરોનાની લગભગ 1 મહિનાની સારવાર દરમિયાન તેઓનું કાલે સવારે નિધન થયું છે. 1 મહિના પહેલા તાવ શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઓક્સિજન લેવલ ઘટી જવાથી ICU(ઈન્સેન્ટીવ કેર યુનિટ)માં […]

ઓનલાઈન શિક્ષણ બાબતે રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત, વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી એકેય સ્કૂલ ફી લઇ શકશે નહીં

રાજ્યની ખાનગી શાળાઓ શરૂ થાય નહીં ત્યાં સુધી સ્કૂલ સંચાલકો ફી વસૂલી નહીં શકે એવા રાજ્ય સરકારના પરિપત્રના વિરોધમાં ખાનગી શાળા સંચાલકોએ 23 જુલાઈથી ઑનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા કોરોનાની મહામારીને શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ થશે એ નક્કી ન હોવાથી સ્કૂલોએ ફી વસુલવી જોઇએ નહીં તેવી દાદ માગતી જાહેર હિતની અરજી […]

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે શરૂ થતું ‘જીવંતિકા વ્રત‘, જાણો તેનું મહત્વ અને વિધિ.

પવિત્ર શ્રવણ માસમાં શિવના પૂજન-અર્ચન-ભક્તિમાં રસબોળ થતાં ભક્તોને સાથે વિવિધ તહેવારોને ઊજવવાનો અગમ્ય આનંદ મળે છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ અને એકાત્મતાનો સમન્વય મહાદેવનાં વ્રતોમાં થાય છે. સાથે સાથે પોતાના પરિવાર માટે ખાસ કરીને પોતાના બાળકોની લાંબી આયુષ્ય માટે જીવંતિકા વ્રત કરવામાં આવે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

30 સેકન્ડમાં પરિણામ આપે તેવી રેપિડ ટેસ્ટ કિટ બનાવવા ઇઝરાયેલના વૈજ્ઞાનિકો અને અધિકારીઓની ટીમ ભારત આવશે

ભારતમાં કોરોના સંક્રમણની ગતિ લગાતાર વધી રહી છે. ટેસ્ટિંગની કમી પણ એક મોટો પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે ઇઝારાયેલ સામે આવ્યું છે. ભારત અને ઇઝરાયેલની ટીમ રેપિડ ટેસ્ટ કિટ પર કામ કરી રહી છે. આ ટેસ્ટ કિટની મદદથી 30 સેકન્ડમાં રિઝલ્ટ મળી જાય તેવા પ્રયાસો ચાલુ છે. તેના માટે એક સ્પેશ્યલ ફ્લાઇટમાં ઇઝરાયેલ […]

રાજ્યની ખાનગી સ્કૂલોના ધો.3થી 12ના વિદ્યાર્થીઓને હવે શિક્ષણ વિભાગ ફ્રીમાં ઓનલાઈન ભણાવશે, અંગ્રેજી મીડિયમનું પણ આપશે શિક્ષણ

ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની ખાનગી અર્થાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં ભણતા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોએ બાળકોને ઓનલાઇન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લીધો છે એવા સંજોગોમાં શિક્ષણ વિભાગ કોઈપણ સંજોગોમાં મુક પ્રેક્ષક ના બની શકે.જ્યારે સેલ્ફ ફાઈનાન્સ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર: આજે કોરોનાના 1078 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52 હજારને પાર : મૃત્યુઆંક 2257 થયો

ભારતમાં કોરોનાના કેસ 12 લાખને પાર પહોંચી ગયા છે. 11 લાખથી 12 લાખ કેસ માત્ર 3 દિવસમાં નોધાયા છે. એટલે કે હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ દેખાઇ રહ્યું છે. […]

રાજકોટમાં આર્થિક સંકળામણને કારણે બે વ્યક્તિઓએ ટૂંકાવ્યું જીવન, સ્યૂસાઇડ નોટમાં લખ્યું ‘આર્થિક રીતે થાકી ગયો છું, હવે હપ્તા ભરી શકું તેમ નથી’ 

લૉકડાઉનમાં જે રીતે ધંધા રોજગાર બંધ હતા અને હવે જયારે ફરીથી ધંધા શરુ થયા છે ત્યારે હજી પણ અનેક ક્ષેત્રમાં કામકાજ નથી મળી રહ્યું જેને કારણે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે આર્થિક સંકળામણને કારણે અમુક લોકો આપઘાતનો રસ્તો અપનાવી રહ્યા છે ત્યારે રાજકોટમાં વધુ બે કિસ્સાઓ સામે આવ્યા છે. લેટેસ્ટ […]

કોરોનાથી બચવા વધારો ઈમ્યુનિટી: વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને વધારી શકો છો

ઈમ્યુનિટી એટલે શરીરમાં બીમારીની સામે લડવાની ક્ષમતા. કોરોનાના સમયમાં આ શબ્દ દેશ અને દુનિયામાં સૌથી વધારે ચર્ચામાં રહ્યો છે. તેની પાછળ એક મોટું કારણ છે, કેમ કે, નબળી ઈમ્યુનિટીવાળા લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી રહ્યા છે. તે ઉપરાંત તેમને મૃત્યુનું પણ જોખમ છે. આવી સ્થિતિમાં શરીરની ઈમ્યુનિટી વધારવા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો […]

લોકડાઉનથી સ્કુલ અને ક્લાસીસ બંધ થતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા શિક્ષકે શરૂ કર્યો શાકભાજીનો ધંધો

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આ સમયમાં પૈસાની તંગી ઉભી ન થાય અને આ સમયમાં બે પૈસાની આવક થાય તે માટે રાજકોટની ખાનગી શાળાના પ્રિન્સિપાલે શાકભાજીની લારી શરૂ કરી ધંધો શરૂ કર્યો છે. ખાનગી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા અને એમ.એ.બી.એડનો અભ્યાસ કરેલ પ્રોફેસર અનિલભાઈ ભટ્ટે કોરોનાની મહામારીમાં શાકભાજીનો ધંધો શરૂ કર્યો […]

ઓક્સફોર્ડની વેક્સીના ભારતીય કંપની બનાવી રહી છે 40 કરોડ ડોઝ, અંદાજે 1000 રૂપિયાની કિંમતે વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થશે

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ભારતમાં પણ થશે. દેશમાં આ ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓગસ્ટના અંત સુધી 5 હજાર વોલન્ટિયર્સ પર કરશે. કંપનીના સીઈઓ અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, જો ટ્રાયલ સફળ રહેશે તો 2021ના પહેલા ક્વાર્ટર સુધી વેક્સીનના 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે. વેક્સીનના […]