અમદાવાદનો જવાન મેરઠમાં શહીદ : પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ
અમદાવાદના વીર સપૂત મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતાં અમદાવાદ ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રજનીશ પટણી મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક નિધન થયું છે. તેઓ શહીદ થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ છે. જોકે, વીર […]