અમદાવાદનો જવાન મેરઠમાં શહીદ : પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ

અમદાવાદના વીર સપૂત મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતાં અમદાવાદ ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રજનીશ પટણી મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક નિધન થયું છે. તેઓ શહીદ થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ છે. જોકે, વીર […]

હવે વિદ્યાર્થીઓની વહારે આવ્યો સોનુ સૂદ : JEE-NEETના સ્ટુડન્ટ્સને એક્ઝામ સેન્ટર્સ સુધી પહોંચાડશે, ટ્વીટ કરી લખ્યું, ક્યાંય પણ ફસાયા હોય તો મને જણાવો

સોનુ સૂદ પ્રવાસીઓ બાદ હવે વિદ્યાર્થીઓનો તારણહાર બનીને સામે આવ્યો છે. JEE-NEETની પરીક્ષાની તારીખ પોસ્ટપોન ન થવાની સ્થિતિમાં સોનુએ મદદ કરવાની રજૂઆત કરી છે. તેણે 28 ઓગસ્ટે ટ્વીટ કરીને આ વાત શેર કરી છે. પ્રવાસી શ્રમિકોની જેમ તેણે વિદ્યાર્થીઓને પણ તેમની તકલીફ શેર કરવા અપીલ કરી છે. Incase #JEE_NEET happens: To all the students who […]

સુરત: મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકના ગળામાં બકરાનું હાડકું ફસાઈ જતા થયું મોત

મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકને બકરીનું મટન ખાવાનું ભારે પડી ગયું હતું. જમતા સમયે બકરાનું હાડકું ગાળામાં ફસાય ગયા બાદ તેની સારવાર કરાવી હતી. જોકે તેની તબિયત બગડતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ આ શિક્ષકનું કરુણ મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ધુલિયા ખાતે આવેલી રાજેશ્વર […]

આજે પરિવર્તિની એકાદશી: જાણો વ્રતની વિધિ અને મહત્વ, શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું આ પર્વનું મહત્ત્વ

હિંદુ ધર્મગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ડોલ અગિયાર પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 29 ઓગસ્ટ, શનિવારના રોજ છે. નર્મદાપુરમના ભાગવત કથાકાર પં. હર્ષિત કૃષ્ણ બાજપેયીના જણાવ્યાં પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ઘાટ પૂજા કરવામાં આવી હતી. […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1272 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 92,601 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1272 કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં […]

ગેસ, વાયુ, કબજિયાત, પેટ અને માથાનો દુખાવો મટાડો આ 3 તેલના પ્રયોગથી, વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો ઘરેલું ઈલાજ, જુઓ વીડિયો

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે. તેમનું કહેવું છે કે, અનિયમિત જીવનશૈલીને કારણે આજે કબજિયાતની સમસ્યા ખૂબ જ વધી રહી છે. આવા સમયે રાતે સૂતી વખતે નાભી પર […]

સુરતમાં નેશનલ હાઈવેના હાલ બેહાલ થતા યુવાનોએ ખાડાઓનું પૂજન કરીને અનોખો વિરોધ કર્યો

ગુજરાત જન અધિકાર મંચના યુવાનો દ્વારા નેશનલ હાઇવે પર નવતર પ્રયાસ સાથે વિરોધ કરાયો હતો. નેશનલ હાઇવે પર ખાડા પૂજન કરી વિરોધ દર્શાવ્યો હતો. સુરત જિલ્લામાં વરસાદને લઈને અનેક જગ્યા ખાડા પડ્યા છે, ત્યારે આ ખાડામાં અનેક અકસ્માત થતા હોય છે, ત્યારે રસ્તા પડેલા મસ મોટા ખાડાને લઈને અનેક અકસ્માત થયા હતા જોકે તંત્ર દ્વારા […]

જુનાગઢની હૃદયદ્રાવક ઘટના: કોરોનાથી કંટાળી પતિએ આત્મહત્યા કરતા પત્નીએ પણ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

સામાન્ય રીતે આત્મહત્યાની ઘટનાઓ ગુજરાત સહિત દેશમાં છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢના (Junagadh) કેશોદમાં (keshod) બની છે. જ્યાં એક માતાએ પોતાના પુત્ર સાથે (Mother-Son) કૂવામાં કૂદીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાએ પોતાના પતિની આત્મહત્યા (husband suicide) બાદ આઘાત […]

ભાવનગરના ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો ઉમેશ મકવાણાએ લગાવ્યો આરોપ

ભારતીય જનતા પાર્ટી સાથે (Bharatiya Janata party) ઘણા સમયથી જોડાયેલા અને હાલમાં વેસ્ટર્ન રેલવેમાં ઝેડ આર યુ સીસી (ZRUCC) મેમ્બર તથા બોટાદ લોકસભાના સાંસદના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહેલા ઉમેશભાઈ મકવાણાએ (Umesh Makawana) તમામ પદ પરથી થઇ રહેલા ભ્રષ્ટાચાર બાબતે રાજીનામું આપ્યા હોવાનું પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું. ઉમેશભાઈ મકવાણાએ સાંસદ (MP) ભારતીબેન શિયાળ (Bharatiben […]

અમદાવાદ RTOમાં ડુપ્લીકેટ રસીદ કૌભાંડ ઝડપાયું, એજન્ટો ડિટેઈન વાહનોને છોડાવવા માટે કરતા હતા ઉપયોગ

અમદાવાદ RTOમાં બોગસ રસીદ (duplicate receipt) આપી વાહન છોડાવવાનું ફરી એકવાર કૌભાંડ (Scam) ઝડપાયું છે. અગાઉ પકડાયેલા RTO એજન્ટ (RTO agent) બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવી આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે RTOની બોગસ રસીદ આપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. બાપુનગર પોલીસને RTOની ડુપ્લીકેટ રસીદ બનાવી કૌભાંડ ચાલતું […]