અમદાવાદના યુવકને 20 રૂપિયાની સિગારેટ પાંચ લાખ રૂપિયામાં પડી! સીસીટીવી ફૂટેજ જોતા ગઠિયા એક્ટિવાની ડેકીનું લોક તોડી રૂપિયા લઇ જતા નજરે પડ્યા

શહેરના એલિસબ્રિજ વિસ્તાર (Ellisbridge Area)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક આંગડિયા પેઢી (Angadia Firm)માંથી પાંચ લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. રસ્તામાં એક પાનના ગલ્લે વીસ રૂપિયાની સિગારેટ પીવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેની નજર ચૂકવીને ગઠિયા એક્ટિવાનું લોક તોડીને તેમાંથી પાંચ લાખ રૂપિયા લઇ રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને […]

લ્યો બોલોઃ ગરીબોના મુખે કોળિયો પહોંચે તે પહેલાં સરકારી અનાજને બારોબાર વેચવાનું કોભાંડ ઝડપાયું

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ કૌભાંડ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અનેક વાહનોમાં અનેક મણ સરકારી અનાજ ખાનગી ગોડાઉનમાં પહોંચે તે પહેલાં એસઓજી પોલીસે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આશરે 14 જેટલા વાહનોમાં અનાજ બરોબાર જઈ રહ્યાની બાતમી મળતા પોલીસે રસ્તામાં જ વાહનોને પકડી પાડ્યા હતા અને સાથે અનાજ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. આ અનાજ […]

રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલની ઉઘાડી લૂંટ: નિલકંઠ હોસ્પિટલે માત્ર ટેસ્ટના 1 લાખ રૂપિયા લઈ 4 લાખનું બિલ ફટકાર્યું

રાજકોટમાં બેડની સંખ્યા વધે અને દર્દીઓને હાલાકી ન થાય તે માટે ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી દેવાઈ છે આ ઉપરાંત મનપાએ સારવારની ફિક્સ ચાર્જ પણ નક્કી કર્યા છે આમ છતાં ઘણી હોસ્પિટલ લૂંટ ચલાવવા માટે નવા નવા તિકડમ શોધી રહી છે. એવા જ એક તિકડમમાં હોસ્પિટલે માત્ર લેબ ટેસ્ટનું જ બિલ રૂપિયા 1 […]

અનલૉક 4ની ગાઈડલાઈન્સ જાહેર : શાળા કોલેજો હજુ બંધ રહેશે, 21 સપ્ટે.થી જાહેર કાર્યક્રમમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી

કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલોક તબક્કા વાર લાગૂ કરાઇ રહ્યું છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 4 ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી અનલોક 4 ના નવા તબક્કાની માર્ગદર્શિકા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાઇ છે. શિક્ષણ સંસ્થાનો માટે હજુ પણ ખોલવાની સરકાર દ્વારા મનાઈ ફરમાવાઈ છે. શાળા કોલેજો ખોળવાને લઈને હજુ પણ પ્રતિબંધ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1282 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 93,883 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1282 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જોકે સાજા […]

આ 4 બીજ કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ જેવા ગંભીર રોગોથી બચાવે છે, રોજ 1 ચમચી ખાશો તો નહીં થાય રોગ

આપણે જેવું ખાઈએ છીએ તેની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પડે છે, જેથી સ્વાસ્થ્ય માટે લાભકારી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. એવી જ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ છે જુદા-જુદા બીજ. આજકાલ અલગ-અલગ બીજ જેવા કે ચિયા સીડ્સ, અળસી, સનફ્લાવર સીડ્સ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આ સીડ્સ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે […]

હવે બસ, ટ્રેન કે દુકાનદાર છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ આપે તો અહીં કરો ફરિયાદ, જાણી લો વેબસાઈટ અને ટોલ ફ્રી નંબર અને કરો ફરિયાદ

દેશમાં નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગૂ થયા બાદ હવે છૂટ્ટા પૈસાના બદલે ચોકલેટ આપવાની ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં પણ કરી શકાય છે. ગ્રાહક તેની ફરિયાદ ભારત સરકારની વેબસાઈટ https://jagograhakjago.gov.in/ અને ટોલ ફ્રી નંબર 1800-11-4000 કે 14404 પર પણ કરી શકે છે. બસ, ટ્રેન કે દુકાનદાર છુ્ટ્ટા પૈસા નથી આપતા તો કરો ફરિયાદ છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ […]

વરસાદના કારણે શું તમારા ઘરમાં પણ દિવાલ પર પોપડી કે ફૂગ થઇ જાય છે તો કરો આ ઉપાય

હાલ ચોમાસુ ચાલે છે. વરસાદની ઋતુમાં ઘરની દીવાલ રસોડા કે બાથરૂમમાં પોપડી પડવા લાગે છે. દીવાલમાં થયેલી પોપડીના કારણે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ડર પણ રહે છે. વરસાદ સિવાય ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ્સ, લીક પાઇપ કારણે પણ દીવાલ પર પોપડીની સમસ્યા થઇ શકે છે. તેનાથી ઘરની સુંદરતા ખરાબ થવાની સાથે પરિવારના […]

અમરેલીનો બનાવ: બોરમાંથી ‘ગગનચૂંબી’ ફૂવારો છૂટ્યો, પાણીનું પ્રેશર એટલું હતું કે બોરમાંથી મોટર પાઇપ સાથે બહાર ફેંકાઈ ગઈ હતી.

આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘરાજા (Saurashtra Road)એ વિશેષ હેત વરસાવ્યું છે. ભારે વરસાદ બાદ અને કૂતુહલ જગાવતા બનાવો બનતા રહે છે. થોડા દિવસો પહેલા પંચમહાલના કાલોલમાં એક બંધ ડંકીમાંથી રહસ્યમય અવાજ બાદ પાણી નીકળ્યું હતું. તો કેશોદમાં એક ખેતરમાંથી 50 ફૂટ જેટલો ફૂવારો ઉડ્યો હતો. હવે અમરેલીના લાઠી ખાતે એક બોરમાં ‘ગગનચૂંબી’ ફૂવારો છૂટ્યો છે. […]

વડોદરા કોર્પોરેશનું પતરા કૌભાંડ, રાતોરાત પાડી દીધો કરોડોનો ખેલ, દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદ્યા બાદ એજ કોન્ટ્રાક્ટરને અડધી કિંમતે પતરા વેચવાનો કારસો ઘડયો

વડોદરા કોર્પોરેશન અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ એક બાદ એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની આફતને પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા અવસરમાં ફેરવી નાખી હોય તેમ દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદતા મોટો વિવાદ સામે આવ્યો છે. વડોદરા પાલિકાએ કોરોના મહામારીની શરૂઆતમાં કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવા પતરાની ખરીદી […]