સુરતમાં પાક વીમા અને દેવા માફી મુદ્દે ખેડૂતોએ સરકાર સામે કર્યું લડતનું એલાન

કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે. પાક વીમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે. ગુજરાતમાં પહેલીવાર ખેડૂતો ડીજિટલ આંદોલન કર્યું છે. સોશિયલ મિડિયાના માધ્યમથી રાજ્યના ખેડૂતો આંદોલન કરીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિષ કરશે. ખેડૂતો ખેતર-ઘરમાં રહીને એક દિવસીય ઉપવાસ કરી વિરોધ પ્રદર્શિત કરશે. […]

ભ્રષ્ટ અને કામાકઢા કર્મચારીઓને ઘર ભેગા કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, કર્મચારીઓનું લિસ્ટ બનાવવાનો આપ્યો આદેશ

ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ સરકાર એકશનમાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓને ઓળખવા સરકારે આદેશ આપ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત સરકાર કરશે. સરકારી કર્મચારીઓના રેકોર્ડ તપાસ સરકાર કરશે. અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરશે. સરકારે એક રજિસ્ટર તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કરી ચુક્યા હોય તેનો રેકોર્ડ ચેક કરાશે. 50-55 […]

1500 કરોડનું વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ ગુજરાતમાં બનશે જેમાં 11 લાખ રમકડાં હશે, ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીક 30 એકર જમીનની ફાળવણી

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવી છે. આશરે 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષના અંતે તૈયાર થશે. ‘ટોયઝ મ્યુઝિયમ’ બાલભવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે, અહીં દેશના […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા રાજૌરી સેક્ટરમાં થયેલા ગોળીબારમાં નાયબ સૂબેદાર શહીદ થયા

LoC ઉપર પાકિસ્તાન દ્વારા કરાયેલ ગોળીબારમાં સેનાના નાયબ સૂબેદાર શહીદ થયા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના નૌશેરામાં LoC પર સીઝફાયર કર્યું છે. ભારતીય સેનાના પીઆરઓ (ડિફેન્સ) લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં નાયબ સૂબેદાર રાજવિંદરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમનું મોત થયું હતું. રાજૌરી સેક્ટરમાં LoC પર ગત મહિને પાકિસ્તાન દ્વારા […]

પાટીલની રેલીનો રેલોઃ રેલીમાં હાજર રહેનાર રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના પોઝિટિવ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત 21 અને 22 ઓગસ્ટે પાટીલ રાજકોટ પ્રવાસે આવ્યા […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1272 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 95,155 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1272 કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં […]

ચોમાસામાં શરદી, ઉધરસથી પરેશાન છો તો કરી લો આ ઘરેલૂ ઉપાય, અચૂક થશે ફાયદો જાણો અને શેર કરો

શરદી ખાંસીની તકલીફ બદલાતી સીઝનની સાથે ચાલુ જ રહે છે. એક તરફ ચોમાસું અને બીજી તરફ કોરોનાને કારણે લોકો પરેશાન થઈ જાય છે. ઉધરસ બેક્ટેરિયલ કે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી, સાઈનસ ઈન્ફેક્શન કે ઠંડીના કારણે થઈ શકે છે. દેશમાં દરેક તરફ મુશ્કેલી છે ત્યારે તમે તમારી રસોઈની જ કેટલીક ચીજોની મદદથી તેને દૂર કરી શકો છો. […]

ઘરમાં લાકડાના બારણાઓ અને ફર્નિચરમાં ઉધઇ થઇ ગઇ છે તો આ રીતે લાકડાના ફર્નિચરમાંથી દૂર કરો ઉધઇ…

હાલ ચોમાસું ચાલી રહ્યું છે. વરસાદના કારણે કેટલીક વખત ઘરમાં ભેજના કારણે મચ્છર, ઉધઇ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં દરેક લોકોના ઘરમાં લાકડાનું ફર્નીચર હોય છે. જે જોવામાં જેટલું સારુ લાગે છે એટલું જ ટકાઉ અને કંફર્ટેબલ પણ હોય છે. પરંતુ તેની સમયસર સાચવણી કરવામાં ન આવે તો તેમા ઉધઇ લાગી જાય છે. […]

જૂની કાર ખરીદતી વખતે આ 7 બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીં આવે પસ્તાવાનો વારો

કોરોના મહામારીને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં પોતાનાં વાહનોને પ્રાથમિકતા આપી રહ્યા છે. કેટલાંક લોકો નવાં વાહનો ખરીદી રહ્યાં છે, જ્યારે કેટલાક સેકન્ડ હેન્ડ વાહનો ખરીદી રહ્યા છે. પરંતુ તાજેતરમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં ઓનલાઈન સેકન્ડ-હેન્ડ વાહનો ખરીદવાના ચક્કરમાં ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા છે, જો કે, ઘણી વખત લોકલ માર્કેટમાં સેકન્ડ હેન્ડ […]

પત્ની-પુત્રને અકસ્માતમાં ગુમાવનાર આ વૃદ્ધ બીજાકોઈના જીવનમાં દુર્ઘટના ન સર્જાય તે માટે છેલ્લા 32 વર્ષથી વેતન વગર 13 કલાક સુધી ટ્રાફિક સંચાલનની કામગીરી સંભાળે છે

રાજધાની દિલ્હીના સીલમપુર લાલ બત્તી ચાર રસ્તા પર પર એક વૃદ્ધ વ્યક્તિ ટ્રાફિક પોલીસના યુનિફોર્મમાં વર્ષોથી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા જોવા મળે છે. આ વ્યક્તિનું નામ ગંગારામ છે,જે છેલ્લા 32 વર્ષથી કોઈ વેતન વગર આ કામ કરી રહ્યા છે. દિકરો અને પત્ની અકસ્માતમાં ગુમાવ્યા બાદ પ્રતિજ્ઞા લીધી ગંગારામે માર્ગ અકસ્માતમાં પોતાનો દિકરો ગુમાવનારી દીધો હતો, […]