સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો હવે રીતસર ઉઘરાણા અને વાહન ચાલકો સાથે હાથાફાયીથી લઈ દાદાગીરી પર ઉતરી આવ્યા છે, વિડિયો વાયરલ થયો, કોણે આપી આવી સત્તા?

માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાની જવાબદારી જે ટ્રાફિક બ્રિગેડના જવાનો પર છે, તે હવે રિતસર દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની જોવા મળેલી દાદાગીરીનો વીડિયો સુરતના સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીયો સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બની રહે છે. સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક માર્ગો પર […]

સુરતમાં કમ્પ્યુટર એન્જિનિયર વિદ્યાર્થીનો આપઘાત, પટેલ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો

ભગવાન મહાવીર કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવક છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ડિપ્રેશનની બીમારી હોવાથી અંતિમ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં આવેલ સત્યનગર સોસાયટી વિભાગ નંબર 2 માં રહેતા પંકજભાઈ પટેલ અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં કામ કરી […]

અડધી રાતે અમદાવાદમાં મહિલાઓ સલામતની છાપ હવે ભૂંસાઈ, ધોળે દિવસે યુવતીની છેડતી, બચાવવા આવેલાની આંગળીઓ કાપવાનો પ્રયાસ

અમદાવાદ હવે ધીમે ધીમે અન્ય રાજ્યોની જેમ ગુનેગારોનું હબ બનતું જઇ રહ્યું છે. પહેલા રાતે મહિલાઓ ઘરે મોડા આવતી તો પણ કોઈ ચિંતા ન હતી. પણ હવે ધોળે દિવસે છેડતીના બનાવ બની રહ્યા છે. રખિયાલ પાસે એક મહિલાને સવારના 11 વાગે 3 લોકો પીછો કરતા હતા અને ત્યારબાદ યુવતીએ બચવા પ્રયાસ કર્યો ત્યારે એક વ્યક્તિએ […]

પાટડીની પુત્રવધુએ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય સાંસદ બની રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું, શરૂઆતમાં રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસની નોકરી કરતા

ભારતીય લોકો વિદેશમાં જઇને પોતાની આગવી છાપ ઉભી કરે છે અને વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરે છે. આવું જ ઉમદા કામ ગુજરાતના જામનગરની મહિલાએ કર્યું છે. ગુજરાતના પછાત રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડીની દલિત પરિવારની પુત્રવધુની છે, જેઓનું ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય મહિલા સાંસદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મૂળ જામનગરના અને બે દાયકા પહેલા ઓસ્ટ્રેલિયા […]

કોરોના કારણે ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ 103 વર્ષીય ડૉ. એસ. પદ્માવતીનું નિધન થયું

કોરોના વાઈરસને લીધે 103 વર્ષનાં ડૉ. એસ પદ્માવતીનું મૃત્યુ થયું છે. રવિવારે નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટે આ જાણકારી આપી. છેલ્લા 11 દિવસથી નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ હતાં. તેમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. રંગૂન મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએશન પછી કાર્ડિયોલોજીમાં કરિયર શરુ કર્યું હતું. ભારતમાં પ્રથમ કાર્ડિયાક કેર યુનિટનો શ્રેય […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1280 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 96,435 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1280 કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પ્રણવ મુખરજીના દીકરા અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી. Former President Pranab […]

રોજ રાતે 1 ટુકડો આ વસ્તુ ખાઈ લો, સવારે પેટ થઈ જશે એકદમ સાફ, સાથે આ તકલીફો થશે દૂર જાણો અને શેર કરો

નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઈમ્યૂનિટી વધારે છે અને મેમરી પણ શાર્પ થાય છે. તેના અન્ય પણ ઘણાં સારાં ફાયદાઓ છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. ગરમીમાં તે ઠંડક આપે છે અને તેમાં પાણીની માત્રા પણ સારી હોય છે. જેથી તે બોડીને પ્રોપર હાઈડ્રેટ […]

તોડબાજ PI જે કે રાઠોડનો રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો, માહિલા પીડિતાએ PI પર લગાવ્યા આરોપ

PSI શ્વેતા જાડેજાએ તોડ કર્યો હતો. તેની જેમ જ નરોડાના PI જે કે રાઠોડે પણ રૂા. 40 લાખનો તોડ કર્યો હોવાનો મુદ્દો સામે આવ્યો હતો જેમાં વધુ એક રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો છે. તોડબાજ PI જે કે રાઠોડનો વધુ એક કાંડ સામે આવ્યો છે. હવે માહિલા પીડિતાએ PI જે કે રાઠોડ પર આરોપ […]

દિલ્હીમાં સતત છઠ્ઠા વર્ષે પણ વીજળીના દરમાં વધારો નહીં, મળતી રહેશે 24 કલાક લાઇટ, 201-400 યૂનિટની ખતત પર 50 ટકા સબ્સિડી ચાલુ રહેશે

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાને લઈ શહેરમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી હતી. दिल्ली की जनता को बधाई। एक तरफ़ […]