અડધી રાતે અમદાવાદમાં મહિલાઓ સલામતની છાપ હવે ભૂંસાઈ, ધોળે દિવસે યુવતીની છેડતી, બચાવવા આવેલાની આંગળીઓ…

અમદાવાદ હવે ધીમે ધીમે અન્ય રાજ્યોની જેમ ગુનેગારોનું હબ બનતું જઇ રહ્યું છે. પહેલા રાતે મહિલાઓ ઘરે મોડા આવતી તો પણ કોઈ ચિંતા ન હતી. પણ હવે ધોળે દિવસે છેડતીના બનાવ બની રહ્યા છે. રખિયાલ પાસે એક મહિલાને સવારના 11 વાગે 3 લોકો પીછો કરતા હતા અને…
Read More...

પાટડીની પુત્રવધુએ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય સાંસદ બની રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું, શરૂઆતમાં…

ભારતીય લોકો વિદેશમાં જઇને પોતાની આગવી છાપ ઉભી કરે છે અને વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરે છે. આવું જ ઉમદા કામ ગુજરાતના જામનગરની મહિલાએ કર્યું છે. ગુજરાતના પછાત રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડીની દલિત પરિવારની પુત્રવધુની છે, જેઓનું…
Read More...

કોરોના કારણે ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ 103 વર્ષીય ડૉ. એસ. પદ્માવતીનું નિધન થયું

કોરોના વાઈરસને લીધે 103 વર્ષનાં ડૉ. એસ પદ્માવતીનું મૃત્યુ થયું છે. રવિવારે નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટે આ જાણકારી આપી. છેલ્લા 11 દિવસથી નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ હતાં. તેમનો…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1280 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 96,435…

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1280 કેસ સામે આવ્યા છે.…
Read More...

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. તેમની સર્જરી પણ કરવામાં આવી હતી.…
Read More...

રોજ રાતે 1 ટુકડો આ વસ્તુ ખાઈ લો, સવારે પેટ થઈ જશે એકદમ સાફ, સાથે આ તકલીફો થશે દૂર જાણો અને શેર કરો

નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઈમ્યૂનિટી વધારે છે અને મેમરી પણ શાર્પ થાય છે. તેના અન્ય પણ ઘણાં સારાં ફાયદાઓ છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. ગરમીમાં તે ઠંડક આપે છે અને…
Read More...

તોડબાજ PI જે કે રાઠોડનો રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો, માહિલા પીડિતાએ PI પર લગાવ્યા આરોપ

PSI શ્વેતા જાડેજાએ તોડ કર્યો હતો. તેની જેમ જ નરોડાના PI જે કે રાઠોડે પણ રૂા. 40 લાખનો તોડ કર્યો હોવાનો મુદ્દો સામે આવ્યો હતો જેમાં વધુ એક રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો છે. તોડબાજ PI જે કે રાઠોડનો વધુ એક કાંડ સામે આવ્યો છે. હવે માહિલા…
Read More...

દિલ્હીમાં સતત છઠ્ઠા વર્ષે પણ વીજળીના દરમાં વધારો નહીં, મળતી રહેશે 24 કલાક લાઇટ, 201-400 યૂનિટની ખતત…

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને…
Read More...

સુરતમાં પાક વીમા અને દેવા માફી મુદ્દે ખેડૂતોએ સરકાર સામે કર્યું લડતનું એલાન

કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે. પાક વીમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે. ગુજરાતમાં પહેલીવાર ખેડૂતો ડીજિટલ આંદોલન કર્યું છે. સોશિયલ મિડિયાના માધ્યમથી રાજ્યના…
Read More...

ભ્રષ્ટ અને કામાકઢા કર્મચારીઓને ઘર ભેગા કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, કર્મચારીઓનું લિસ્ટ બનાવવાનો…

ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ સરકાર એકશનમાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓને ઓળખવા સરકારે આદેશ આપ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત સરકાર કરશે. સરકારી કર્મચારીઓના રેકોર્ડ તપાસ સરકાર કરશે. અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરશે.…
Read More...