1500 કરોડનું વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ ગુજરાતમાં બનશે જેમાં 11 લાખ રમકડાં હશે, ગાંધીનગરના…

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવી છે. આશરે 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ…
Read More...

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા રાજૌરી સેક્ટરમાં થયેલા ગોળીબારમાં નાયબ સૂબેદાર શહીદ થયા

LoC ઉપર પાકિસ્તાન દ્વારા કરાયેલ ગોળીબારમાં સેનાના નાયબ સૂબેદાર શહીદ થયા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના નૌશેરામાં LoC પર સીઝફાયર કર્યું છે. ભારતીય સેનાના પીઆરઓ (ડિફેન્સ) લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાનના…
Read More...

પાટીલની રેલીનો રેલોઃ રેલીમાં હાજર રહેનાર રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના પોઝિટિવ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે.…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1272 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 95,155…

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1272 કેસ સામે આવ્યા છે.…
Read More...

ચોમાસામાં શરદી, ઉધરસથી પરેશાન છો તો કરી લો આ ઘરેલૂ ઉપાય, અચૂક થશે ફાયદો જાણો અને શેર કરો

શરદી ખાંસીની તકલીફ બદલાતી સીઝનની સાથે ચાલુ જ રહે છે. એક તરફ ચોમાસું અને બીજી તરફ કોરોનાને કારણે લોકો પરેશાન થઈ જાય છે. ઉધરસ બેક્ટેરિયલ કે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી, સાઈનસ ઈન્ફેક્શન કે ઠંડીના કારણે થઈ શકે છે. દેશમાં દરેક તરફ મુશ્કેલી છે ત્યારે…
Read More...

ઘરમાં લાકડાના બારણાઓ અને ફર્નિચરમાં ઉધઇ થઇ ગઇ છે તો આ રીતે લાકડાના ફર્નિચરમાંથી દૂર કરો ઉધઇ…

હાલ ચોમાસું ચાલી રહ્યું છે. વરસાદના કારણે કેટલીક વખત ઘરમાં ભેજના કારણે મચ્છર, ઉધઇ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં દરેક લોકોના ઘરમાં લાકડાનું ફર્નીચર હોય છે. જે જોવામાં જેટલું સારુ લાગે છે એટલું જ ટકાઉ અને કંફર્ટેબલ પણ હોય છે. પરંતુ…
Read More...

જૂની કાર ખરીદતી વખતે આ 7 બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીં આવે પસ્તાવાનો વારો

કોરોના મહામારીને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં પોતાનાં વાહનોને પ્રાથમિકતા આપી રહ્યા છે. કેટલાંક લોકો નવાં વાહનો ખરીદી રહ્યાં છે, જ્યારે કેટલાક સેકન્ડ હેન્ડ વાહનો ખરીદી રહ્યા છે. પરંતુ તાજેતરમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં…
Read More...

પત્ની-પુત્રને અકસ્માતમાં ગુમાવનાર આ વૃદ્ધ બીજાકોઈના જીવનમાં દુર્ઘટના ન સર્જાય તે માટે છેલ્લા 32…

રાજધાની દિલ્હીના સીલમપુર લાલ બત્તી ચાર રસ્તા પર પર એક વૃદ્ધ વ્યક્તિ ટ્રાફિક પોલીસના યુનિફોર્મમાં વર્ષોથી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા જોવા મળે છે. આ વ્યક્તિનું નામ ગંગારામ છે,જે છેલ્લા 32 વર્ષથી કોઈ વેતન વગર આ કામ કરી રહ્યા છે. દિકરો…
Read More...

અમદાવાદના યુવકને 20 રૂપિયાની સિગારેટ પાંચ લાખ રૂપિયામાં પડી! સીસીટીવી ફૂટેજ જોતા ગઠિયા એક્ટિવાની…

શહેરના એલિસબ્રિજ વિસ્તાર (Ellisbridge Area)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક આંગડિયા પેઢી (Angadia Firm)માંથી પાંચ લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. રસ્તામાં એક પાનના ગલ્લે વીસ રૂપિયાની સિગારેટ પીવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેની નજર…
Read More...

લ્યો બોલોઃ ગરીબોના મુખે કોળિયો પહોંચે તે પહેલાં સરકારી અનાજને બારોબાર વેચવાનું કોભાંડ ઝડપાયું

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ કૌભાંડ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અનેક વાહનોમાં અનેક મણ સરકારી અનાજ ખાનગી ગોડાઉનમાં પહોંચે તે પહેલાં એસઓજી પોલીસે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આશરે 14 જેટલા વાહનોમાં અનાજ બરોબાર જઈ રહ્યાની બાતમી મળતા પોલીસે રસ્તામાં…
Read More...