વલસાડનો ગોઝારો અકસ્માત: એક જ પરિવારના 3 બાળકો સહિત 5 સભ્યોના અકસ્માતમાં કમકમાટીભર્યા મોત, હસતા ખેલતા પરિવારનો માળો વિખાયો

નેશનલ હાઇવે ન.48 ઉપર ગત રોજ વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ પાસે ગણદેવીનું એક દંપતી 3 માસૂમ સંતાન સાથે દમણ સાસરે જઈ રહ્યું હતું. તે દરમિયાન સાંજે 5.15 વાગ્યાના સુમારે અચાનક વળાંક આવતા બાજુમાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ પત્ની અને 3 માસૂમ બાળકોને કાળ ભરખી […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1311 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,03,006 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 39 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,311 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા કુલ આંકડો 1,03,006 પર પહોંચ્યો છે. ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર […]

ડ્રાઇવિંગ દરમિયાન થતી 10 ભૂલોથી કારના પાર્ટ્સ ડેમેજ થવાની સાથે સાથે એવરેજ પણ ઘટે છે, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય.

દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે તે પરફેક્ટ ડ્રાઇવર છે. પરંતુ જાણતા-અજાણતા ડ્રાઇવિંગ દરમિયાન આપણે બધા એવી ભૂલો કરી રહ્યા હોઇએ છીએ જે ગાડીનું આયુષ્ય ઓછું કરે છે. પરંતુ આ વાતની જાણ આપણને જ્યારે થાય ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે કારણ કે, ગાડીના પાર્ટ્સ ડેમેજ થઈ ગયા હોય છે. તો ચાલો એક્સપર્ટ […]

જો તમને સતત ખાંસી આવતી હોય તો કરો બાફેલી નારંગીનો આ ઉપાય, ખાંસીની સમસ્યાનો જડમૂળથી કરશે નિકાલ

આ કોરોના કાળમાં જો સામાન્ય શરદી ઉધરસ થઇ જાય તો પણ ટેન્શન થઇ જાય છે એવામાં જો આ ડબલ સિઝનમાં સૂકી ખાંસીની સમસ્યા મોટા ભાગના લોકો માટે વિકરાળ સમસ્યા બની જાય છે. ગળામાં દુખાવો, સતત ખાંસી, કફની આ સમસ્યા અનેક લોકો માટે શરદીની મજા બગાડે છે. વળી સતત ખાંસી ખાવાથી શરીરને પણ ભારે નુક્શાન થાય […]

લ્યો બોલો! ખાનગી શાળા સંચાલકો સરકારનું પણ માનતા નથી, ફી મામલે સમાધાન કરવા તૈયાર ન થતાં સરકારે HC પાસે માંગી મદદ

કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે પણ શાળા સંચાલકો સરકારી નિયમોની સરાજાહેર ઐસી કી તૈસી કરી રહ્યા છે. ખાનગી શાળાઓ દ્વારા અસાઈમેન્ટના નામે ફીની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલીક ખાનગી શાળાઓએ ફી ન ભરનાર વિદ્યાર્થીના ઓનલાઇન ક્લાસ પણ બંધ કર્યા છે અને ગ્રુપમાંથી વાલીઓને રિમૂવ કરી દેવામાં આવ્યા છે. સંચાલકો કહી […]

ફેસબુક પર ચેટિંગ કરતી યુવતીઓ માટે ચેતવણી સમાન કિસ્સો: અમદાવાદના 2 સંતાનોના પિતાએ વડોદરાની યુવતી સાથે પ્રેમ લગ્ન કરીને ગર્ભવતી બનાવી દીધી

વડોદરા શહેરની યુવતીને ફેસબુકના માધ્યમથી અમદાવાદના યુવક સાથે પરિચય કેળવવો ભારે પડ્યો છે. અમદાવાદના યુવકે પોતે બે સંતાનનો પિતા હોવાની વાત છૂપાવીને વડોદરા શહેરની યુવતીને માયાજાળમાં લઇને લવ મેરેજ કરીને ગર્ભવતી બનાવી દીધી હતી અને બે લાખ રૂપિયા રોકડા તથા સોના ચાંદીના દાગીના સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં હરણી પોલીસે અમદાવાદના […]

અમદાવાદમાં SG હાઈવે પાસે નોકરી પરથી ઘરે જઈ રહેલા પ્રમોદ પટેલની તિક્ષ્ણ હથિયારોથી ક્રૂરતા પૂર્વક હત્યા

અમદાવાદમાં એસ.જી હાઇવે પાસે ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ. નોકરી પર થી પરત ઘરે જતા વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકીં હત્યા કરી દેવામાં આવી છે. સરખેજ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એસ.જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 43 વર્ષીય […]

અમદાવાદમાં વિધર્મી યુવકે યુવતી સાથે પ્રેમલગ્ન કરીને વિશ્વાસઘાત કર્યો, યુવતીના રૂપિયે મોજ-મસ્તી કરીને 7 મહિનાના બાળક સાથે પિયર મૂકી ગયો

શહેરના પોશ વિસ્તારમાં વિધર્મી પાત્ર સાથે લગ્ન બાદ યુવતી સાથે હળાહળ વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુરની યુવતી વિધર્મી એવા મોઈનુદ્દીન કુરેશી નામના યુવકના પ્રેમમાં પડી અને લગ્નના થોડા સમય બાદ જ યુવકે ધર્મ બાબતે તેને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. યુવતીનો ધર્મ પોતાના ધર્મથી અલગ છે તેમ કહી પોતાનો ધર્મ ઘરમાં નહિ પાળવા દબાણ […]

PUBGની સામે અક્ષય કુમાર લાવશે FAU-G ગેમિંગ એપ, 20% આવક સૈનિકોને દાન કરશે

સરકારે તાજેતરમાં જ પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પબજીની સામે નવી ગેમિંગ એપ લઈને આવ્યો છે. અક્ષય કુમારે તાજેતરમાં જ આ અંગેની ટ્વીટ કરી હતી. અક્ષય કુમારે શું ટ્વીટ કરી? અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું, વડાપ્રધાનની આત્મનિર્ભર અભિયાન હેઠળ, એક્શન ગેમ ફિઅરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ FAU-G (ફૌજી) લોન્ચ કરીને […]

સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવશે, તેમની પાસે ભણવા માટે વિદ્યાર્થીઓ દોડી આવે છે.

5મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલની રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ગાંધીનગર ખાતે રાજ્યપારિતોષિક-2020ના એવોર્ડથી નવાજવામાં આવશે. હેમાક્ષીબેને રાજ્ય સરકારના ડિજિટલ શિક્ષણમાંથી પ્રેરણા લઇ પોતાની શાળાના બાળકો દ્રશ્યશ્રાવ્ય […]