બીલીના ઝાડમાં આવતું ફળ શરીર માટે છે ખૂબ જ ગુણકારી, પેટ માટે તો વરદાન રૂપ છે બીલું જાણો તેના ફાયદા અને ઉપયોગ

શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. પણ તેમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આપણે બીજાં ફળોના ગુણ વિશે જાણીએ છીએ, તેની અંદર કેટલાં પોષકતત્વો હોય છે તે વિશે પણ દરેક જગ્યાએ વાંચ્યુ હશે એ જ રીતે આ ફળ પણ બીજાં ફળની માફક […]

ભોજનની સાથે પાપડ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ, આ બીમારીથી મળશે રાહત જાણો તેના ફાયદા

આપણા દેશમાં ખાસ કરીને ઘણી જગ્યાએ ભોજનની સાથે પાપડ ખાવાની પરંપરા છે. પરંતુ સૌથી વધારે પાપડ રાજસ્થાનમાં ખાવામાં આવે છે. જોકે દેશમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતા પાપડ ગુજરાત રાજ્યના છે. દેશભરમાં લગ્ન પ્રસંગ કે તહેવાર પર અલગ વાનગીઓની સાથે પાપડ બનાવવામાં આવે છે. આવો તમને જણાવીએ કે કેમ પાપડ ખાવામાં આવે છે. આપણા દેશમાં […]

એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના બદલ ફટકારવામાં આવ્યો 500નો દંડ, પછી સરકાર પાસે માગ્યું 10 લાખનું વળતર

એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના લીધે ફટકારવામાં આવેલા દંડને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર કોર્ટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માગ્યો છે. જજ નવીન ચાલવાએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, દિલ્હી આપદા પ્રબંધન પ્રાધિકરણ અને પોલિસેને નોટિસ ફટકારી અરજી પર તેમનો મત પૂછ્યો છે. આ અરજીમાં ચલણને રદ્દ કરવા […]

જાંબાઝ સૈનિકને છાતી અને પેટમાં ગોળીઓ વાગી છતાં પણ લડ્યો અને આતંકીઓનો ખાતમો કર્યો, આ જવાને બતાવેલા સાહસ વિશે જાણીને તમને પણ ગર્વ થશે.

દેશની સુરક્ષાની વાત આવે ત્યારે સૌથી પહેલા જવાનોના શૌર્ય અને સાહસનો ઉલ્લેખ થાય છે. વતન પ્રત્યેનો જવાનોનો એવો પ્રેમ હોય છે કે તેમને ગોળીઓ પણ અસર નથી કરી શકતી. એવી કહેવત છે કે ઘાયલ થયેલો સિંહ વધારે ખુંખાર હોય છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ડેપ્યુટી કમાન્ડન્ટ (Deputy Commandant) રાહુલ માથુર (Rahul Mathur) હાલ ઘાયલ […]

અમદાવાદમાં લાંચીયો ક્લાસ-1 અધિકારી આવ્યો ACBના શકંજામાં, સ્થાનિક PIએ હોશિયારી વાપરી દબોચ્યો

એસીબીએ ક્લાસ-1 અધિકારી ગિરિજા શંકર સાધુની ધરપકડ કરી છે. ગિરિજા શંકર સાધુ સામે acbમાં અપ્રમાન્સર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં કલાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો અને વર્ષ 2017માં તેની લાંચ લેવાના કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી, ત્યાર […]

જૂનાગઢમાં ખેડૂતે મગફળીનો પાક ફેઇલ જતા 30 વીઘા જમીનમાં વાવેલ મગફળી ખેતરમાં જ સળગાવી દીધી

જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના પાણી ધરા ગામના ખેડૂત ગિરીરાજસિંહ લખમણભાઈ સિસોદીયાએ પોતાના ખેતરમાં 30 વીઘા જમીનમા વાવેલ મગફળીનો પાક ફેઈલ જતા સળગાવી દીધો હતો. ચાલુ વર્ષે અનરાધાર વરસાદને લઈને ખેડુતોના પાક નિષ્ફળ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં કુલ વાવેતરના 80% વિસ્તારમાં મગફળીનુ વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 100%થી વધુ વરસાદ થતા મગફળી અને કપાસ નો […]

તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખનારાઓ ચેતજો, હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને બગસરાના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી કરી

હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. ત્યારે કોણ હતા, આ સંકટ મોચક ઠગ બાજો અને કઈ રીતે લોકોને ફસાવતા હતા અંધશ્રદ્ધાની માયાજાળમાં તે આ […]

સુરતમાં નામચીન બિલ્ડરે રૂ. 2 કરોડની જમીન પચાવી પાડતા કિરીટ પટેલે આપઘાત કર્યો

સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બિલ્ડરે રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. ઘટના શું હતી? શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1410 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,20,498 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,410 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સાજા થયેલા દર્દીઓનો આંકડો […]

આમળા અને મધનો આ ઉપાય શરદી, ખાંસી, ફ્લૂ, વાળ ખરવા અને સેક્સુઅલ સમસ્યાને કરી દેશે ખતમ

આમળાને આયુર્વેદમાં શ્રેષ્ઠ ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું ફળ છે જે તેના અઢળક ગુણો અને પોષક તત્વો માટે જાણીતું છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. આમળા એક ખાટ્ટું ફળ છે. તેને ઘણાં લોકો મધની સાથે પણ ખાય છે, તેનાથી આમળાના રસનો સ્વાદ તો વધે જ છે સાથે જ તેના લાભ પણ […]