એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના બદલ ફટકારવામાં આવ્યો 500નો દંડ, પછી સરકાર પાસે…

એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના લીધે ફટકારવામાં આવેલા દંડને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર કોર્ટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માગ્યો છે. જજ નવીન ચાલવાએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, દિલ્હી આપદા…
Read More...

જાંબાઝ સૈનિકને છાતી અને પેટમાં ગોળીઓ વાગી છતાં પણ લડ્યો અને આતંકીઓનો ખાતમો કર્યો, આ જવાને બતાવેલા…

દેશની સુરક્ષાની વાત આવે ત્યારે સૌથી પહેલા જવાનોના શૌર્ય અને સાહસનો ઉલ્લેખ થાય છે. વતન પ્રત્યેનો જવાનોનો એવો પ્રેમ હોય છે કે તેમને ગોળીઓ પણ અસર નથી કરી શકતી. એવી કહેવત છે કે ઘાયલ થયેલો સિંહ વધારે ખુંખાર હોય છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ…
Read More...

અમદાવાદમાં લાંચીયો ક્લાસ-1 અધિકારી આવ્યો ACBના શકંજામાં, સ્થાનિક PIએ હોશિયારી વાપરી દબોચ્યો

એસીબીએ ક્લાસ-1 અધિકારી ગિરિજા શંકર સાધુની ધરપકડ કરી છે. ગિરિજા શંકર સાધુ સામે acbમાં અપ્રમાન્સર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં કલાસ-1…
Read More...

જૂનાગઢમાં ખેડૂતે મગફળીનો પાક ફેઇલ જતા 30 વીઘા જમીનમાં વાવેલ મગફળી ખેતરમાં જ સળગાવી દીધી

જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના પાણી ધરા ગામના ખેડૂત ગિરીરાજસિંહ લખમણભાઈ સિસોદીયાએ પોતાના ખેતરમાં 30 વીઘા જમીનમા વાવેલ મગફળીનો પાક ફેઈલ જતા સળગાવી દીધો હતો. ચાલુ વર્ષે અનરાધાર વરસાદને લઈને ખેડુતોના પાક નિષ્ફળ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં કુલ…
Read More...

તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખનારાઓ ચેતજો, હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને બગસરાના ખેડૂત પાસેથી…

હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. ત્યારે કોણ…
Read More...

સુરતમાં નામચીન બિલ્ડરે રૂ. 2 કરોડની જમીન પચાવી પાડતા કિરીટ પટેલે આપઘાત કર્યો

સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બિલ્ડરે રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1410 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,410 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે…
Read More...

આમળા અને મધનો આ ઉપાય શરદી, ખાંસી, ફ્લૂ, વાળ ખરવા અને સેક્સુઅલ સમસ્યાને કરી દેશે ખતમ

આમળાને આયુર્વેદમાં શ્રેષ્ઠ ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું ફળ છે જે તેના અઢળક ગુણો અને પોષક તત્વો માટે જાણીતું છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. આમળા એક ખાટ્ટું ફળ છે. તેને ઘણાં લોકો મધની સાથે પણ ખાય છે, તેનાથી આમળાના રસનો સ્વાદ તો…
Read More...

કોરોનાના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ 1 સૂપ, જાણો બનાવવાની સરળ રીત

કોરોનાથી બચવા માટે લોકોને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.એવામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ખાવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઇમ્યુન બૂસ્ટર વસ્તુઓ સામેલ કરવા પર ભાર આપવાનું કહ્યું છે. જેથી શરીરની…
Read More...

પ્રામાણિકતા હજી નથી મરી પરવારી: મોરબીમાં એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત કરીને…

હાલ કોરોના મહામારીને (corona pandemic) કારણે લોકોના રોજગાર ધંધા બરાબર ચાલતા નથી એની સામે આપણને ઘણી જ લૂંટફાટનાં કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ત્યારે મોરબીમાં (Morbi) એક પ્રેરણાદાયી કિસ્સો બન્યો છે. મોરબીના એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલી બેગ મૂળ…
Read More...