શરીરની કોઇપણ બ્લોક નસ ખોલવા માટે અપનાવી જુઓ આ ચૂરણનો ઉપાય, ચોક્કસ મળશે રાહત જાણો અને શેર કરો
આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોક થઇ જવાની. જે ચાળીસી બાદ ઘણાં બધાને સતાવે છે. આપનાં ઘર પરિવારમાં પણ જો કોઇ વ્યક્તિ હોય જે આ પ્રકારની બીમારીથી…
Read More...
Read More...
મહિલાઓ અને દીકરીઓના સલામતીના દાવા ખોખલા: ગુજરાતમાં થતા બળાત્કારના આંકડા જાણીને તમે હચમચી જશો
ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓ ન તો પહેલા સુરક્ષિત હતી કે ન તો આજે છે. કારણ કે, ગુજરાતમાં રોજ 3 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની રહી છે. આવું અમે નહીં પરંતુ લોકસભામાં રજૂ થયેલા આંકડા કહે છે. ત્યારે જાણો મહિલા સુરક્ષાની પોકળ વાતોની પોલ ખોલતા…
Read More...
Read More...
સુરતની હ્રદય દ્વાવક ઘટના ‘તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે’, વ્યાજખોરોના ત્રાસથી…
સુરત શહેરના ડભોલીમાં ગેરેજમાલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે કંટાળીને આપઘાત કરી લીધો હતો. ગેરેજમાલિકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે દુકાન રાખી એને 17 મહિના થયા, દુકાન…
Read More...
Read More...
મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવશે, સરકાર ખર્ચ વધારશે, વેરામાં રાહત આપશે તો અર્થતંત્ર બેઠું થશે:…
છેલ્લાં 70 વર્ષમાં આપણા દેશમાં ફક્ત ચાર વર્ષ એવા રહ્યાં હતાં કે જ્યારે આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ રહ્યો હતો. બાકીના 66 વર્ષમાં જીડીપી ગ્રોથ પૉઝિટિવ હતો. એ ચાર વર્ષ હતા 1956-57, 1965-66, 1972-73 અને 1979-80, જેમાં સૌથી વધુ 1979-80માં દેશનો…
Read More...
Read More...
એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, માત્ર 7 મિનિટમાં તળેટીથી અંબાજી મંદિર સુધી…
એશિયાનો સૌથી મોટો (Asia's Biggest ropeway) ગિરનાર રોપવે (Girnar Ropeway) પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. ઓસ્ટ્રીયાથી ચાર નિષ્ણાંતો હાલ જૂનાગઢ (Junagadh) આવ્યા છે રોપવે સાઈટ પર અંતિમ તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ટાવર પર દોરડા લગાવીને…
Read More...
Read More...
ઝવેરી પરીવારનો સામુહિક આપઘાત: સોનીએ પત્ની અને બે પુત્ર સાથે ગળેફાસો લગાવ્યો, લેણદારોથી પરેશાન હતા
જયપુરમાં ઝવેરી, તેમની પત્ની અને બે પુત્રના મૃતદેહ તેમના ઘરમાં લટકતા મળ્યા હતા. શરૂઆતની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક યશવંત સોનીએ કરજ લીધું હતું. પૈસા આપનાર માફિયા તેમને પરેશાન કરી રહ્યા હતા. તેઓથી કંટાળી પરીવારે સામુહિક આપઘાત કરી…
Read More...
Read More...
વિસનગરની કરૂણ ઘટના, બે બાળકો રમત-રમતમાં કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત, આખુ ગામ હિબકે ચઢ્યું
વિસનગરના બોકરવાડા ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. 9 અને 10 વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થયાના અનુમાન છે. શુક્રવારે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી…
Read More...
Read More...
ગાંધીનગર સચિવાલય સંકુલમાં PIએ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ખળભળાટ
બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને 2008માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પીઆઇ 41 વર્ષીય પ્રિતેશ પટેલે સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1407 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
આજે રાજ્યમાં 60,687 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1407…
Read More...
Read More...
બદામ નહીં મગફળી રાતે પલાળીને સવારે ખાવાથી યાદશક્તિથી લઈને મળશે અનેક ફાયદા, જાણો અને શેર કરો
સ્વસ્થ રહેવા માટે ડાયટમાં બદામને સામેલ કરવી બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાની સાથે બીમારીઓથી પણ બચી શકાય છે. મગજ અને હ્રદય સારી રીતે કામ કરે છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે.
બદામની જેમ જ મગફળી પણ ઘણાં…
Read More...
Read More...