ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1407 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,23,337 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં 60,687 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1407 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.14 ટકા છે. તો રાજ્યમાં […]

બદામ નહીં મગફળી રાતે પલાળીને સવારે ખાવાથી યાદશક્તિથી લઈને મળશે અનેક ફાયદા, જાણો અને શેર કરો

સ્વસ્થ રહેવા માટે ડાયટમાં બદામને સામેલ કરવી બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાની સાથે બીમારીઓથી પણ બચી શકાય છે. મગજ અને હ્રદય સારી રીતે કામ કરે છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે. બદામની જેમ જ મગફળી પણ ઘણાં પોષકતત્વોથી ભરપુર છે. તેનું સેવન પણ બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને કરવાથી શરીરને […]

શું તમને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ તો કરો આ હર્બલ ચાનું સેવન, મળશે રાહત

કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમાવાળા લોકોમાં શ્વાસની તકલીફ ઘણીવાર જોવા મળે છે. તેનાથી ફેફસામાં સોજાની સમસ્યા થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કફ જેવી સમસ્યા છે. અસ્થમાને લીધે વ્યક્તિએ દવાઓ સતત લેવી પડે છે, પરંતુ લાઇફસ્ટાઇલમાં પરિવર્તન લાવીને તમે ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો. કેટલાક લોકોને સવારના […]

વડોદરામાં બે ફરાર આરોપીને પકડવા માટે PIએ દોઢ કલાક સુધી પાણીપૂરી વેચી, PSI રીક્ષાચાલક બન્યાં તો હેડ કોન્સ્ટેબલે શાકભાજી વેચ્યું

વડોદરા શહેરમાં થયેલી ધર્મેશની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. જેમાં પીસીબી પી.આઇ રાજેશ કાનમીયાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં તેઓ પોતે કિશનવાડી ખાતે પાણીપૂરી વેચવા માટે ઉભા રહ્યા હતા. પી.એસ.આઇ એ.ડી મહંત કિશનવાડી વુડાના મકાન પાસે રિક્ષા ચાલક બની વોચમાં બેઠા હતા. એ.એસ.આઇ કાર્તિંકસિંહ જાડેજા પાનના ગલ્લા પર […]

જો હવે તમારી પાસે ફોરવ્હીલ હશે તો તમને રેશનકાર્ડ ઉપર રાશન નહીં મળે, છોટાઉદેપુરમાં 150 કાર્ડધારકોનું રાશન બંધ

રાજ્યમાં હાલ અતિમહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી રાજ્યમાં ફોર વ્હીલર ધારકોને રાશન નહીં આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આ નિયમની અમલવારી શરૂ કરી છે. ફોરવ્હીલર રાશનકાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે. હાલ છોટાઉદેપુરના સંખેડામાં 150 કાર્ડધારકોનું રાશન બંધ કરવામાં આવ્યું છે. તેઓ ફોર વ્હીલર ધરાવતા હોવાથી અનાજ બંધ કરાયું […]

હવે અંધ લોકોનો અંધાપો થશે દૂર, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી લીધી દુનિયાની પ્રથમ બાયોનિક આંખ

આપણે આપણી આંખો દ્વારા જ સમગ્ર સૃષ્ટિ જોઈ શકીએ છીએ. પરંતુ જે લોકો આંખો વિહોણા છે તેમને કેટલા પડકારોનો સામનો કરવો પડતો હશે તે સારી રીતે સમજી શકાય છે. પરંતુ હવે આ ક્ષેત્રે પણ વિજ્ઞાને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. દુનિયાના અનેક રિસર્ચર અનેક પ્રકારના બાયોનિક સોલ્યૂશન્સ પર કામ કરી રહ્યાં છે. પરંતુ હજી […]

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા 100 લાખ કરોડને પાર

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર કરી ૧૦૧.૩ લાખ કરોડ પર પહોંચી ગયું છે. હાલના વિદેશી હૂંડિયામણ વિનિમય દર પ્રમાણે આ દેવું ૧.૨૬ ટ્રિલિયન અમેરિકન ડોલર થાય. કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના ત્રિમાસિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં સરકારના […]

અમદાવાદ અને રાજકોટમાં પોલીસની દાદાગીરી આવી સામે: ફ્રૂટના વેપારી અને કોરોનાથી સાજા થયેલા યુવકને ફટકાર્યા, બંને બનાવમાં પૈસા માંગવાનો આક્ષેપ

રાજ્યમાં પોલીસ (Gujarat Police)ની દાદાગીરીની બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવ શુક્રવારે રાત્રે અમદાવાદ શહેર (Ahmedabad City)માં અને બીજો બનાવ રાજકોટના જેતપુર ખાતે સામે આવ્યો છે. પ્રથમ બનાવમાં ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) એક ફ્રૂટના વેપારીને માર માર્યો હતો. વેપારીનો આક્ષેપ છે કે પોલીસને રૂપિયા આપવાનો ઇન્કાર કર્યા બાદ તેને માર મારવામાં આવ્યો […]

સુરેન્દ્રનગરના કેવલ પટેલનું અકસ્માતમાં બ્રેઈન ડેડ થતાં તેના હૃદયે સુરતના 22 વર્ષિય યુવકને આપ્યું નવજીવન

સૂરતના ૨૨ વર્ષીય શ્રીપાલ લાલન છેલ્લા દસ વર્ષથી ‘ડાઈલેટેડ કાર્ડીઓમાયોપથી’ થી પીડાતા હતા. ખાનગી હૃદય-હોસ્પિટલમાં બતાવતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવવામાં આવ્યું. ગુજરાતમાં માત્ર સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પણ હ્રદય કોણ આપે? આ યક્ષ પ્રશ્ન સૌને સતાવતો હતો. એવામાં રાજ્યના બીજા ખુણે એટલે કે સૂરેન્દ્રનગર ખાતે અકસ્માતની ઘટના બની. બેશક એ પરિવાર […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1432 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,21,930 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં 61,432 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1432 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.12 ટકા છે. તો રાજ્યમાં […]