સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ચોળાફળી ઘરે બનાવવા માટે નોંધી લો આ સહેલી રીત

ખાસ કરીને લોકોને જ્યારે પણ ભૂખ લાગે તો પહેલા ચોળાફળી યાદ આવે છે અને નાસ્તામાં ચોળાફળી મંગાવે છે. મોટાભાગે ચોળાફળી આપણે દિવાળીમાં જ બનાવતાં હોઈએ છીએ પરંતુ આખા પરિવારને ભાવતી હોવાથી તમે તેને ગમે તે સમયે બનાવીને પરિવારને ખુશ કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચોળાફળી.. સામગ્રી 2 બાઉલ – ચણાનો લોટ […]

અમદાવાદનો પોલીસ અધિકારી જ દારૂની ડિલિવરી આપવા રાજકોટ પહોંચ્યો, દારૂ જુગારના હાટડા બંધ કરવાની જવાબદારી પોલીસ ની છે ત્યારે રાજકોટમાં ઉલ્ટી ગંગા સમાન ઘટના સામે આવી

સમગ્ર ગુજરાત ભરમાં દારૂ સહિતના નશીલા પદાર્થો વહેંચવા પર પાબંધી છે. તેમ છતાં વર્ષે હજારો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં વહેચાઈ છે અને ખરીદવામાં આવે છે. તો બીજી તરફ ગુજરાત ભરની પોલીસ બૂટલેગરો ને દારૂ ના જથ્થા સાથે ઝડપી પણ પાડે છે. ત્યારે સમાજમાં કાયદો વ્યવસ્થા ઝળવાઈ રહે તેનું ધ્યાન રાખવાની જવાબદારી પોલીસના શિરે છે. દારૂ […]

પ્રેમલગ્નનો આંચકાજનક કિસ્સો: પતિ મિત્રો અને સગા વ્હાલા સાથેની પાર્ટીમાં મરજી વિરુદ્ધ પરિણીતા પાસે દારૂ-મટન પીરસાવાતો હતો

વડોદરાના વાસણા-ભાયલી રોડ પર એન્જિનિયર પતિએ લગ્ન બાદ પત્ની પાસે પાર્ટીમાં બળજબરી દારૂ-મટન પીરસાવી અને દહેજમાં સેલ્ટોઝ કાર તથા જમીનની માંગણી કરી હતી. પીડિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ઈપીકો કલમ 498(એ), 376(1), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 મુજબ ગતરાતે ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાની […]

અમદાવાદમાં ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતા અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ, 16 હજાર કિલો અનાજનું બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડયું

અમદાવાદ શહેર (Ahmedabad City)માં ફરિએક વખત સરકારી અનાજ (government Foodgrains)ને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ (Scam) સામે આવ્યુ છે. સરકારી અનાજનો જથ્થો એ પણ 16 હજાર કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 4 આરોપીની પણ ધરપકડ કરી છે. જોકે એક મહિલા આરોપી ફરાર છે જેની નરોડા પોલીસ (Naroda Police) […]

રાજકોટમાં ગેરકાયદે વ્યાજે પૈસા આપી જમીન પડાવનાર ભૂપત ભરવાડનું સરઘસ કાઢવામાં આવ્યું, ભૂપત વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા

જામનગર પોલીસ બાદ હવે રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. માત્ર સાત દિવસના સમયગાળાની અંદર જ ભૂપત ભરવાડ વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે ગુનાઓમાં ગેરકાયદે વ્યાજે પૈસા આપવા, બળજબરી પૂર્વક જમીન પચાવી પાડવી તેમજ […]

સુરતમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું- જીવવા દેતા નથી, ઓફિસમાં આવી ધમકી આપે, હવે સહન નથી થતું, હું જાઉં છું સુસાઇડ કરવા

કોરોનાને કારણે લોકડાઉન બાદ ધંધો ધીમી ધીમે પાટે ચડી રહ્યો છે, ત્યારે વ્યાજખોરોના ત્રાસથી અપઘાતના બનાવો દિવસે દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે 12 દિવસથી ગુમ અડાજણના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી હજીરામાં ઝેર પી આપઘાત કરી લીધો હતો. મૃતકે સુસાઇડ નોટમાં વ્યાજખોરોનાં નામ સાથે પોતાના મોત માટે 6 લોકોને જવાબદાર ઠેરવ્યા છે. સુસાઈડ નોટમાં લખ્યું છે […]

શિક્ષકો માટે ખુશખબર, 21 દિવસનું દિવાળી વેકેશન મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે

કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1126 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,61,848 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ (CoronaVirus)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો હતો અને રાજ્યમાં ગઇ કાલે તો 1000થી પણ ઓછા કેસ આવ્યા હતા. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1126 પોઝિટિવ કેસ (Today 1126 Corore Cases in Gujarat) આવ્યા છે. માટે […]

ગેસ, છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી સમસ્યાઓ માટે આ 10 ઉપાય છે રામબાણ ઈલાજ, જાણો અને શેર કરો

આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે […]

જામકંડોરણાના ખાટલી ગામના વિદ્યાર્થી રાજ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો, ટ્યૂશન વગર NEETમાં ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો, દિલ્હી એઇમ્સમાં પ્રવેશ મેળવનાર ગુજરાતી મીડિયમનો પ્રથમ વિદ્યાર્થી બનશે

બે દિવસ પહેલાં જ NEETનું પરિણામ જાહેર થયું હતું, પરંતુ જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામમાં રહેતા રાજ રસિકભાઈ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. રાજે NEETની પરીક્ષા માટે એક પણ વિષયમાં ટ્યૂશન રાખ્યું નહોતું. રાજ NEETના પરિણામમાં ગુજરાત આખામાં બે નંબરે અને દેશમાં 36મા નંબરે ઉત્તીર્ણ થયો છે. રાજે 720માંથી 705 માર્ક મેળવી ગુજરાતનું ગૌરવ […]