સુરતમાં કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ જતા વધુ એક યુવાન વેપારીએ ઓફિસમાં જ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉહોગ ઠપ થઇ જતા કેટલાક લોકોએ પોતા પરિવાર નું ભરણ પોસણ કરી શકતા નથી જેને લઈને આવેશમાં આવી જેણે આપઘાત કરતા હોય છે ત્યારે ઓન લાઇનનો વેપાર કહેતા એક યુવાન વેપારીએ પોતાની ઓફિસમાં આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ જતા લોકો […]

રાજપીપળાથી વડોદરા આવતી ST બસના ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ ઊભી રાખી અને કોઈ કંઈ સમજે તે પહેલા નર્મદા નદીમાં કૂદી ગયો!

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (Gujarat State Transport Bus)ની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ (ST bus) અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ પરથી નદીમાં કૂદી ગયો હતો. આ સમગ્ર મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરે […]

સુરતમાં પત્નીના આડાસંબંધનો ભાંડો ફૂટ્યો તો પતિને માર મારી ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ વીડિયો બનાવી ઊંઘની દવા ખાધી અને હાથની નસ કાપી નાખી

દહેજની માંગ અને ત્રાસ આપીને મહિલાઓને પતિ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવાના કિસ્સાઓ તો અવાર નવાર સામે આવતા રહે છે. જોકે, સુરત શહેરમાં પતિને માર મારી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીના આડાસંબંધનો ભાંડો ફૂટી જતા પત્નીએ પતિને જ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેને પગલે પતિએ પત્નીના આંડાસંબંધ અંગે વીડિયો બનાવ્યો […]

નવસારી નર્સ આપઘાત કેસમાં વધુ બે પાનાંની સુસાઇડ નોટ મળી, લખ્યું- ઘરે પતિ શારીરિક ત્રાસ આપતો અને સિવિલમાં મેટ્રન દ્વારા ડો. દુબે સાથે સંબંધ રાખવા ત્રાસ ગુજારાતો

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મેઘા આચાર્યના આપઘાત કેસમાં પોલીસે તેનાં પતિ, સાસુ અને ડો. ડુબેની અટકાયત કરી છે. સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે અને બે નર્સ સહિત પતિ અંકિત અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે મેઘાએ લખેલી વધુ બે પાનાંની સુસાઈડ […]

હરિયાણામાં લવ જેહાદની ઘટના સામે આવી: રાજકીય પિઠબળ ધરાવતા કોંગ્રેસના ધારાસભ્યના પિત્રાઈ ભાઈએ હિન્દુ યુવતીની ગોળી મારી હત્યા કરી, તે ધર્માંતરણ કરાવવા ઈચ્છતો હતો

ફરીદાબાદના વલ્લભગઢમાં લવ જેહાદની એક ઘટના સામે આવી છે. અહીં નૂહથી કોંગ્રેસનો ધારાસભ્ય આફતાબ આલમના પિત્રાઈ ભાઈએ કોલેજથી પરત ફરી રહેલી એક હિન્દુ યુવતીની ગોળી મારી હત્યા કરી છે. દિકરીના પિતાનું કહેવું છે કે તૌસીફ તેમની દિકરીનું ધર્માંતરણ કરવા સતત દબાણ કરતો હતો. પોલીસે તૌસીફ અને તેના મિત્રોની ધરપકડ કરી છે. પરીક્ષા આપ્યા બાદ બહેન […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 992 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,69,073 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાવાયરસ (CoronaVirus)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યાં એક સમયે 1400થી વધુ કેસ નોંધાતા હતા ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 992 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 992 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid_19)ના […]

અનેક ગુણોથી ભરપૂર છે ખસખસ, તેના આવા ફાયદા જાણી તમને થશે આશ્ચર્ય, કબજિયાત, અસ્થમાથી લઈ થાઈરોઈડ માટે છે ખુબ જ અસરકારક

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસને ડાયટમાં સામેલ કરવાથી ઓવરઓલ હેલ્થ સારી રહે છે. ખસખસમાં અલ્કેલાઈડ્સ હોય છે. જે દુખાવાની […]

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પનીર રોલ, બાળકોને પણ ખાવાની પડશે મજા

પનીરનું (paneer) નામ આવતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. જ્યારે તમે પનીરની અનેક વાનગીઓ (Recipe)ટ્રાય કરી હશે. પરંતુ શું તમે ક્યારેય પનીર રોલ (paneer roll)ટ્રાય કર્યો છે. જો ના તો આજે અમે તમારા માટે પનીર રોલની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે […]

ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વીજ પટેલની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 500 બાઈકમાં કાર્યકરો હેલ્મેટ વગર જોવા મળ્યાં, ભાજપના નેતા અને કાર્યકરોને કોરોનાની ગાઈડલાઈન લાગુ પડતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં

ગઢડા વિધાનસભા 106 બેઠક પર ભાજપ યુવા મોરચા દ્વારા ઢસાથી ગઢડા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. રેલીમાં ઋત્વીજ પટેલ તેમજ વિભાવરીબેન દવે ખુલ્લી જીપમાં જોવા મળ્યાં હતા. ભાજપના નેતા અને કાર્યકરોને કોરોનાની ગાઈડલાઈન લાગુ પડતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ ઉપરાંત બાઈક પર તમામ […]

આને તમે બિઝનેસ કહેશો કે કૌભાંડ? ખેડૂતો પાસેથી માત્ર રૂ. 1માં ખરીદેલી ડુંગળીના ભાવ 5 મહિનામાં જ 80 રૂપિયા કેવી રીતે થયા?

શું તમે કોઈ એવા બિઝનેસને જાણો છો, જેમાં એક રૂપિયો ઈન્વેસ્ટ કરવા પર પાંચ મહિનામાં 80 રૂપિયાનું રિટર્ન મળે છે? નથી જાણતા તો અમે તમને જણાવીએ. આ સમયે તમે જે ડુંગળી 70-80 રૂપિયા કિલોના ભાવે ખરીદી રહ્યા છો, તેના ભાવ 5 મહિના પહેલા 19 મેના રોજ માત્ર 1 રૂપિયા કિલો હતા. તેલંગાણામાં તેનાથી પણ માત્ર […]