સુરતમાં કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ જતા વધુ એક યુવાન વેપારીએ ઓફિસમાં જ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉહોગ ઠપ થઇ જતા કેટલાક લોકોએ પોતા પરિવાર નું ભરણ પોસણ કરી શકતા નથી જેને લઈને આવેશમાં આવી જેણે આપઘાત કરતા હોય છે ત્યારે ઓન લાઇનનો વેપાર કહેતા એક યુવાન વેપારીએ પોતાની ઓફિસમાં આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ જતા લોકો […]