અમદાવાદમાં હર હર મહાદેવ ગ્રુપ દ્વારા માત્ર 5 રૂપિયામાં ભર પેટ જમવાનું, સહાયરૂપ દાનથી ગરીબો ખુશ

માનવસંસ્કૃતિનો સૌથી સુગંધિત શબ્દ છે દાન, શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે, અન્ન દાન (Food Donation)એ સૌથી મોટુ દાન છે. ત્યારે વાડજ (Wadaj) વિસ્તાર ખાતે હર હર મહાદેવ ગ્રુપ દ્વારા નજીવી કિંમતમાં દાળ-ભાત આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેઓ ગરીબ અને ભૂખ્યા લોકોનો પેટનો ખાડો માત્ર પાંચ રૂપિયામાં ભરી રહ્યા છે. આ સરાહનિય કાર્યથી વાડજ […]

ગુજરાતની માત્ર 12 વર્ષની દીકરીની અનોખી ઝુંબેશ- દુષ્કર્મીઓને ફક્તને ફક્ત ફાંસીની સજા અપાવવા માંગે છે

રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસમાં ફક્તને ફક્ત ફાંસીની સજાની જોગવાઈની માંગ સાથે ગોધરાની 12 વર્ષની બેટીએ વડોદરાના કમાટીબાગ ગેટ પાસે સહીં ઝુંબેશ કરી હતી. દુષ્કર્મના વધી રહેલા બનાવો સામે સહી ઝુંબેશ શરૂ કરનાર ગોધરાની કિશોરીને કમાટીબાગમાં આવેલા લોકોએ સહી કરીને સપોર્ટ કર્યો હતો. રાજ્યમાં અને દેશમાં વધી રહેલા દુષ્કર્મના બનાવોને લઈ દુઃખી થયેલી ગોધરાની 12 […]

કરજણની પેટા ચૂંટણીમાં પ્રચારમાં ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ફેંકાયુ ચપ્પલ, મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા ત્યારે બની ઘટના

ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરજણની પેટા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં હતાં. કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો સાથે નાતિન પટેલ વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો […]

ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, કોરોનાની સારવાર લઇ રહ્યા હતા

ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું (Naresh Kanodia) નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં (U. N. Mehta) કોરોનાની (coronavirus) સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 908 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,68,081 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 79 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 19 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 908 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર […]

ખજૂર ખાવાના ફાયદા જાણશો તો તમે પણ ખાવા લાગશો, રોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને મળે છે અઢળક ફાયદા

ખજૂર આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફ્રૂટ્સમાંથી એક છે. રોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને અઢળક પોષક તત્વો મળી રહે છે અને ઘણાં રોગો પણ દૂર રહે છે. ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે. ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક રોગોની ઉત્તમ ઔષધી પણ છે ખજૂરમાં […]

હવે સહેલાઇથી ઘરે જ ઉગાડો લીંબુ, મરચાં, મૂળો સહિતના શાકભાજી, જાણો વિગતે

ઘરમાં ઉગેલા શાકભાજી ન માત્ર હેલ્ધી હોય છે. પરંતુ ટેસ્ટી પણ લાગે છે. સાથે જ હવે કોરોનાના કારણે આપણે બહારથી કેટલીક વખત શાક લેતા કોરોનાની બીક લાગે છે. તો ઘરે શાકભાજી ઉગાડવા વધારે મુશ્કેલ હોય છે. સાથે જ ઓર્ગેનિક શાકભાજી તમને બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. ચાલો તમને જણાવીએ કે એવી કેટલીક શાકભાજીઓ અંગે […]

પાક નિષ્ફળ જતા જૂનાગઢના ટીકર ગામના ખેડૂતે ઝેરના ટીકડા ખાઈ આપઘાત કર્યો, મજુરીના પણ પૈસા ના નીકળતા હાલત ખરાબ

આ વર્ષે કોરોનાવાયરસે અનેક વેપારીઓ અને ભારે વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે. કેટલાએ ખેડૂતે ખેતરમાં ઉભો પાક સળગાવી દીધાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે, સાથે પાક નિષ્ફળ જતા આર્થિક તંગીમાં ફસાયેલા ખેડૂતોએ આપઘાત કરી લીધાની ઘટનાઓ પણ આ વર્ષે વધારે સામે […]

8 પાસ મહિલા સરપંચે ગામની મહિલાઓ માટે કર્યું એવું કામ કે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા, દીકરીઓ અને મહિલાઓ માટે નવી પહેલ શરૂ કરી

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની નવી ભીલડી ગ્રામ પંચાયત (Bhildi Gram Panchayat)ના 8 પાસ મહિલા સરપંચ (Women Sarpanch)એ ગામના ભંડોળમાંથી ઉભી કરેલી ગામની મહિલાઓ માટેની અનોખી યોજના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામી છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દીકરીઓ અને મહિલાઓ માટે કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા […]

ભરૂચ-દહેજ હાઈવે પર અંકલેશ્વરના વેપારીનો અકસ્માત, ઘટના સ્થળે 3 લોકોના કમકમાટીભર્યા મોત

રવિવારનો દિવસ ખરીદી કરવા જઈ રહેલા અંકલેશ્વરના વેપારી પર કાળ બનીને આવ્યો હતો. હોંશે હોંશે બજાર જવા નીકળેલા વેપારીને ભરૂચ-દહેજ હાઈવે પર અકસ્માત (accident) નડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દહેજમાં દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. જ્યાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય […]